1. Home
  2. Tag "Foreign"

વિદેશી વિનિમય અધિનિયમ મામલે ઈડીના દરોડા, વોશિંગ મશીનમાં છુપાયેલી મોટી રકમ મળી

નવી દિલ્હીઃ ઈડીએ ફેમાના એક કેસ સંદર્ભે વિવિધ શહેરોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક સ્થળ ઉપર વોશિંગ મશીનમાં રોકડ રકમ છુપાવી હોવાનું ખૂલ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વોશિંગ મશીનમાંથી રોકડ જપ્ત કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે તેણે વિદેશી વિનિમય અધિનિયમ (FEMA) ના કથિત ઉલ્લંઘનના કેસના […]

અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટીક પ્રવાસી ઘટ્યા પણ વિદેશના ટ્રાફિકમાં 125 ટકાનો વધારો નોંધાયો

અમદાવાદઃ કોરોનાને લીધે જાહેર પરિવહન સેવાને પણ ઘણુંબધું સહન કરવું પડ્યું છે. જેમાં વિમાની સેવાનો પણ સમાવેશ થાય છે. શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ગત મહિને કોરોનાને લીધે તેમજ દિવસ દરમિયાન રન-વે બંધ રહેતા ડોમેસ્ટીક પેસેન્જરોમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જાન્યુઆરી મહિનામાં અમદાવાદ સહિત દેશભરમાં કોરોના કેસ વધી રહ્યા હતા. તેની સાથે અમદાવાદ એરપોર્ટના […]

કોરોના વાયરસઃ કેન્દ્ર સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓને આપી મોટી રાહત

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે નવી કોરોના માર્ગદર્શિકામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અથવા વિદેશથી આવતા લોકોને મોટી રાહત આપી છે. મંત્રાલયે હવે ‘જોખમ ધરાવતા દેશો’ની શ્રેણી નાબૂદ કરી છે. આ ઉપરાંત સાત દિવસના ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇનમાંથી પણ છૂટ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોરોનાની સ્થિતિમાં સુધારાને કારણે મંત્રાલયે વિદેશથી આવતા લોકોને આ રાહત આપી છે. […]

શ્રીલંકામાં ખાદ્ય સંકટઃ વિદેશથી આયાત થતી કેટલીક વસ્તુઓ ઉપર લગાવાયો પ્રતિબંધ

દિલ્હીઃ શ્રીલંકા હાલ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સંકટની વચ્ચે શ્રીલંકાએ ખાદ્ય સંકટને લઈને આપાતકાલ જાહેર કર્યું છે. સરકાર પહેલા જ કેટલીક વસ્તુઓના આપાત ઉપર મનાઈ ફરમાવી ચુકી છે. બીજી તરફ લોકો ખાવા-પીવાની વસ્તુઓનો સ્ટોક કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ગોટાબયા રાજપક્ષે ચીની ચોખા અને અન્ય આવશ્યક પદાર્થોની સંગ્રહખોરી અટકાવવા માટે નવા નિયમો લાગુ […]

વ્હાઈટ કોલર જેહાદીઓનો ભયઃ વિદેશમાં બેઠા-બેઠા સોશિયલ મીડિયા મારફતે યુવાનોનું કરી રહ્યાં છે બ્રેનવોશ

દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનમાં તાબિલાનના શાસન બાદ પીઓકેમાં આતંકવાદીઓ ફરીથી સક્રિય થયા છે. જેથી ભારતીય સેના વધારે એલર્ટ બન્યું છે. જમ્મુ કાશ્મીરમાં હવે વ્હાઇટ કોલર જેહાદીઓ પણ સક્રિય થઇ ગયા છે. આ ત્રાસવાદીઓ બંદુકધારી આતંકીઓથી પણ […]

વિદેશી નાગરીકોને ભારત આવવા માટે કેન્દ્ર સરકારે આપી પરવાનગી – જો કે આ કેટેગરીના લોકોને નથી મળી પરવાનગી

હવે વિદેશી નાગરીકો ભારત આવી શકશે કેન્દ્ર સરકારે આપી પરવાનગી સરકારે વિઝા ફરીથી શરુ કર્યા તબિબી સારવાર અને ફરવા આવતા લોકો માટે મંજુરી નહી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારના રોજ કોરોના દિશા નિર્દેશોમાં સુધારો કરતા વિદેશના લોકોને ભારત આવવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણઆવ્યું કે સરકારે તાત્કાલિક અસરથી ‘ઇલેક્ટ્રોનિક’, પર્યટન અને તબીબી કેટેગરીઓ સિવાયના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code