ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુરના હાઈવેને ફોરલેન બનાવવાનું કામ ક્યારે પુરૂ થશે ?
ભાવનગરઃ અમદાવાદ-ભાવનગરના વાયા ધોલેરા થઈને ટ્રાફિકમાં વધારો થતો જાય છે. જ્યારે અમદાવાદ-ભાવનગર વાયા વલ્લભીપુરનો હાઈવેને ફોર લેન કરવાની કામગીરી ઘમા સમયથી ખૂબજ ધીમી ગતિએ ચાલી રહી છે. ફેદરાથી ધંધુકા, બરવાળા, અને વલ્લભીપુર સુધીના આ હાઈવે પર પાલિતાણા અને અમરેલી જતો ટ્રાફિક પણ રહેતો હોય છે. આ હાઈવે પર ફોરલેનના કામને અઢી વર્ષ જેટલો સમય થવા […]