1. Home
  2. Tag "fruit"

મહિલાઓમાં યુરિન ઈન્ફેક્શનની સમસ્યા દૂર કરશે આ ઉનાળાનું ખાસ ફળ

યુરિન ઈન્ફેક્શનથી મોટાભાગની મહિલાઓ પરેશાન હોય છે. તેનાથી રાહત મેળવવા તે દવાઓનુ સેવન કરે છે. પણ દવાઓનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. તમે પણ યુરિન ઈન્ફેક્શનથી પરેશાન છો તો અમે તમને જણાવીશું કે એક ફળનું સેવન કરીને આ સમસ્યાઓથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો. ખાસ છે આ ફળનું સેવન ફળોનું સેવન […]

ફળ ખાધા પછી તરત પાણી પીનાર થઈ જાઓ સાવધાન

ફળ ખાવા શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ફળમાં એવા ઘણા પોષક તત્વો જોવા મળે છે જે શરીર માટે ખૂબ જરૂરી છે. પણ આપણે ફળો ખાધા પછી પાણી પી શકીએ છીએ? ઘણા લોકો એવા છે જે ફળ ખાધા પછી તરત જ પછી પાણી પી લે છે. જો તમે પણ આવું કરો છો તો બંધ […]

કાજૂ-બદામથી વધારે તાકતવર છે આ ફળમાં, તેમાં બધા પોષક તત્વો સમાવેશ

ચિલગોઝા અથવા પાઈન નટ્સ તમારી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ચિલગોઝાને અંગ્રેજીમાં પાઈન નટ્સ કહે છે. પાઈન નટ્સ ખાવાના ઘણા ફાયદા છે, આના વિશે લોકો જાણતા નથી. કાજુ બદામ બીજા ડ્રાયફ્રૂટ્સ કરતા પાઈન નટ્સ વધારે ફાયદાકારક છે. પાઈન નટ્સના બીજને ખાવામા આવે છે. વિટામિન A, E, B1, B2, C, કોપર, મેગ્નેશિયમ, ઝિંક, મેંગેનીઝ, કેલ્શિયમ […]

ઓયલી સ્કિનથી છુટકારો અપાવશે આ ફળ,જાણો ફેસ પેક બનાવવાની રીત

પપૈયામાં ફાઈબર, વિટામિન બી, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન એ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. પપૈયું માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ તેને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. ઓયલી સ્કિનવાળા લોકોને વરસાદની ઋતુમાં વધુ સમસ્યા થાય છે, આ સ્થિતિમાં પપૈયાથી બનેલો ફેસ પેક ઓયલી સ્કિન પર લગાવવાથી ચહેરો સાફ થાય […]

કેલ્શિયમ કાર્બાઈડ તથા અન્ય કુત્રિમ રીતે ફળો પકવતા વેપારીઓ સામે આકરી કાર્યવાહી કરવા આદેશ

નવી દિલ્હીઃ FSSAI એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (વેચાણ પર પ્રતિબંધ અને પ્રતિબંધો) રેગ્યુલેશન, 2011ના પેટા- નિયમન 2.3.5માં જોગવાઈ મુજબ કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે જે ફળોને કૃત્રિમ રીતે પકવવા માટેના એજન્ટ ‘મસાલા’ તરીકે ઓળખાય છે ફળોનું પાકવું એ એક કુદરતી ઘટના છે જે ફળોને ગ્રાહકો માટે ખાદ્ય, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવે […]

દેશમાં વિકાસના ફળ તમામ પ્રદેશો અને નાગરિકો સુધી પહોંચેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ 2023-24માં અમૃત કાલના વિઝનની રૂપરેખા આપવામાં આવી હતી જે એક સશક્ત અને સમાવિષ્ટ અર્થતંત્રને પ્રતિબિંબિત કરશે. “અમે એક સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારતની કલ્પના કરીએ છીએ, જેમાં વિકાસના ફળ તમામ પ્રદેશો અને નાગરિકો સુધી પહોંચે, ખાસ કરીને આપણા યુવાનો, […]

હૃદયરોગથી રાહત મેળવવી હોય તો આ ફળ ખાવાનું શરૂ કરી દો,થશે અનેક ફાયદા

આરોગ્ય નિષ્ણાતો દરેકને દરરોજ ઓછામાં ઓછા બે વખત મોસમી ફળો ખાવાની ભલામણ કરે છે. ફળોમાં એન્ટી-ઓક્સિડન્ટ, વિટામિન અને શરીર માટે જરૂરી મોટાભાગના ખનીજો હોય છે, જે ઘણાં પ્રકારના રોગોના જોખમને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. નિષ્ણાતો દ્વારા કેટલાક ફળમાં આવા અસરકારક ગુણધર્મો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે, જે હૃદય રોગની ગૂંચવણો, એનિમિયા જેવી સમસ્યાઓના જોખમને […]

મિનિટોમાં કટ થઈ જશે ફળ,આ યુક્તિઓનો કરો ઉપયોગ

ફળો શરીરને સ્વસ્થ પોષક તત્વો પ્રદાન કરે છે.એટલા માટે નિષ્ણાતો પણ તેને ખાવાની ભલામણ કરે છે.પરંતુ ફળોને કાપવામાં ઘણો સમય લાગે છે, જેના કારણે ઘણા લોકો તેને ખાવામાં અચકાય છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં મહિલાઓ તેને કાપવામાં અચકાય છે.જો તમે પણ ફળો કાપવા માટે સમય કાઢો છો, તો આ યુક્તિઓ દ્વારા તમે કાર્યને સરળ બનાવી શકો […]

આ ફળ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને થાય છે ફાયદો, જાણો

ડાયાબિટીસના દર્દીઓ કે જે હંમેશા ખાવામાં ધ્યાન રાખતા હોય છે, જે વસ્તું ખાવામાં સ્વીટ હોય તેનાથી દુર પણ રહેતા હોય છે પણ આવામાં જો વાત કરવામાં આવે ફળોની તો જામફળ ડાયાબિટીસના દર્દીઓને માટે ખુબ ફાયદાકારક છે. જાણકારોના કહેવા પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓએ એવી જ વસ્તુનું સેવન કરવુ જોઈએ જેમાં મીઠાસ નહીંવત હોય. તેવામાં આ ફળ ડાયાબિટીસના […]

બાળકોને આ ફળ ખાવાની આદત પાડો,પાચનતંત્ર રહેશે સ્વસ્થ

બાળકો જ્યારે નાના હોય ત્યારે ખાવાની બાબતે તેમના અનેક પ્રકારના વર્તન હોય છે. ક્યારેક નારાજગી તો ક્યારેક ગુસ્સો કરે, આવામાં બાળકો જો યોગ્ય સમયે પોતાના જમવા પર ધ્યાન ન આપે તો તેના શરીરને પાચનતંત્ર પર અસર થઈ શકે છે પણ જો બીજી તરફ તેમને આ ફળ ખાવાની આદત પડી જાય તો તેમનું પાચનતંત્ર હંમેશા સ્વસ્થ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code