અમદાવાદમાં અભિનેત્રી કંગનાના પૂતળા દહન પહેલા પોલીસે આશ્રમવાસીઓને નજરકેદ કર્યા
અમદાવાદઃ બોલિવૂડની અભિનેત્રી કંગના રાણાઉત હવે વિવાદોનો પર્યાય બની ગઈ છે. કારણ કે હવે કંગનાના નામ સાથે વિવાદ પણ જોડાઈ ગયો છે. કંગનાના આઝાદી અંગેના નિવેદન અંગે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ ગાંધી પ્રેમી અને ગાંધી આશ્રમ સામે રહેતા આશ્રમ વાસીઓએ વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. આજે આશ્રમવાસીઓએ કંગનાના પૂતળાના દહનનો […]