1. Home
  2. Tag "gandhiji"

ઓસ્ટ્રેલિયાઃ ગાંઘીજીની પ્રતિમાના અનાવરણના થોડા જ કલાકોમાં તોડફોડ, ભારતે આપી હતી ભેટ

ઓસ્ટ્રેલિયાની ઘટના ગાંઘીજીની પ્રતિના અનાવરણ  બાદ તોડફોડ   દિલ્હીઃ- તાજેતરમાં ઓસ્ટ્રલિયાના મેલબોર્નમાં ગાંઘીજીની પ્રતિમાના અનાવરણ બાદ તોડફોડ થવાની ઘટના બની હતી, આ પ્રતિમા ભારત સરકાર દ્વારા ઓસ્ટ્રેલિયાને ભેટમાં આપવામાં આવી હેતી. વડા પ્રધાન સ્કોટ મોરિસને આ કૃત્યને “શરમજનક” ગણાવીને સખત શબ્દોમાં નિંદા કરી  હતી. આ ઘટનાને લઈને ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયમાં ગુસ્સો જોવા મળ્યો છે. ન્યૂઝ ‘ધ […]

ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા અત્યાધુનિક-સુવિધાસભર પંચાયત ભવનોનું કરાયું નિર્માણઃ CM રૂપાણી

અમદાવાદઃ પંચાયત ભવનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતી રાજના મંદિર સમાન છે. પંચાયતો મિની સચિવાલય બને તેવી ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે ગામડાં તાલુકા અને જિલ્લા કક્ષાએ અત્યાધુનિક, સુવિધાસભર પંચાયત ભવનોના નિર્માણ કર્યા છે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, સત્તાના વિકેન્દ્રીકરણ એટલે કે ડીસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવરને પરિણામે સ્થાનિક સ્તરે જ […]

કેલિફોર્નિયામાં ગાંધીજીની પ્રતિમા સાથે અજાણ્યા શખ્સોએ કરી તોડફોડ, ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ

પુણ્યતિથિના દિવસે જ મહાત્મા ગાંધીનું અપમાન કેલિફોર્નિયામાં ગાંધીજીની પ્રતિમા સાથે તોડફોડ ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ 4 વર્ષ પહેલા ભારતે આપી હતી ભેટ દિલ્લી: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના એક પાર્કમાં લગાવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી. આ ઘટનાથી ભારતીય અમેરિકન લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, અને તેમણે અધિકારીઓને જાતિગત નફરતના ગુનાના […]

સમગ્ર દેશમાં ગાંધી નિર્વાણ દિવસે બે મિનિટનું મૌન પાડવામાં આવશે

દિલ્હીઃ દેશમાં તા. 30મી જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ નિમિતે દેશની આધાજી માટે બલિદાન આપનારા તમામ દેશપ્રેમીઓની યાદમાં બે મિનિટનું મૌન પાડવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કામકાજ અને આવનજાવન ઉપર પણ રોક લગાવવામાં આવષે. આ અંગે કેન્દ્ર સરકારે નિર્દેશ જાહેર કર્યો છે. એમાં કહેવાયું છે કે આ દિવસને દર વખતની જેમ શહિદ દિવસ તરીકે […]

ગાંધીજીએ પુત્ર દેવદાસ ગાંધીને લખલા પત્રો અમદાવાદ આશ્રમને ભેટ અપાયાં

અમદાવાદઃ દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીએ પુત્ર દેવદાસ ગાંધીને વર્ષ 1920થી 1948 સુધી લખેલા પત્રો સહિત ગાંધીજીના લખેલા પત્રો ગાંધી પરિવારે અમદાવાદના ગાંધી આશ્રમને આપ્યાં હતા. ગાંધી પરિવારે આ પત્રો વર્ષો સુધી સાચવી રાખ્યાં હતા. ગાંધીજીના ચાર પુત્ર હતા. જેમાં ચોથા પુત્ર દેવદાસ ગાંધી હતી. દેવદાસ ગાંધીના પુત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ આ પત્રો સાબરમતી આશ્રમને આપ્યાં છે. […]

મધ્યપ્રદેશના ગાંધીભવનમાં રાખવામાં આવેલી બાપુની અસ્થિઓની ચોરી!

ગાંધીબાપુની અસ્થિઓની ચોરી મધ્યપ્રદેશના ગાંધીભવનમાંથી થઈ ચોરી લોકોમાં આક્રોશ રીવા : એક તરફ જ્યાં આખો દેશ 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવી રહ્યો હતો, તે સમયે મધ્યપ્રદેશમાં એક શરમજનક ઘટના બની હતી. જે સીધી મહાત્મા ગાંધી સાથે જોડાયેલી છે. અહીં રીવાના બાપુભવનમાં રાખવામાં આવેલી મહાત્મા ગાંધી તસવીર પર કેટલાક અજાણ્યા લોકોએ રાષ્ટ્રદ્રોહી લખ્યું […]

ગાંધી@150: જ્યારે મૉબ લિંચિંગનો શિકાર બનતા બચ્યા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી!

મહાત્મા ગાંધી પણ દક્ષિણ આફ્રિકામાં મોબ લિંચિંગનો ભોગ બની જાત અંગ્રેજ યુગલને કારણે ગાંધીજીનો થયો હતો બચાવ વિવેક ત્યારે શૂન્ય બની જાય છે, જ્યારે વ્યક્તિ ભીડનો ભાગ બની જાય છે અને આવી વિવેક શૂન્ય ભીડ શું કરે છે, આજના આ તબક્કામાં આ જણાવવાની જરૂરત કદાચ રહેતી નથી. એજથી સવાસો વર્ષ પહેલા મોહનદાસ કરમચંદ ગાઁધી આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code