1. Home
  2. Tag "gandhiji"

રાહુલ ગાંધી કોંગ્રેસને સંપૂર્ણ રીતે ખતમ કરીને જ રાહતનો શ્વાસ લેશેઃ શિવરાજસિંહ ચૌહાણ

ભોપાલઃ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. મહાત્મા ગાંધીજી આઝાદી બાદ કહ્યું કે, કોંગ્રેસને ભંગ કરી દેવી જોઈ અને નવી રાજકીય પાર્ટી બનાવવી જોઈએ, પરંતુ જવાહરલાલ નહેરુએ સત્તાના સ્વાર્થના કારણોસર કોંગ્રેસને ભંગ ના કરી અને આંદોલનનો લાભ ઉઠાવ્યો હતો. જો કે, રાહુલ ગાંધી […]

શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતીઃ સ્વામી વિવેકાનંદજી અને ગાંધીજી સહિતના મહાનુભાવોએ શ્રીમદ્ ભગવત ગીતાજીને પોતાના જીવનમાં ઉતારી

સમગ્ર દેશમાં માગશર સુદ એકાદશી-મોક્ષદા એકાદશી શ્રીમદ્ ભગવત ગીતાજીની જ્યંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રોનું આયોજન કરવામાં આવે છે. હિન્દુઓના પવિત્રગંથ શ્રીમદ્ ભગવત ગીતાજીનું માત્ર સનાતનીઓ જ નહીં પરંતુ વિવિધ ધર્મ અને સંપ્રદાયના લોકો પઠન કરીને પોતાના જ્ઞાન ગંગામાં વધારો કરે છે. એટલું જ નહીં અનેક મહાનુભાવોએ શ્રીમદ ભગવદ ગીતાના સંદેશ અનુસાર દુનિયાને નવી રાહ ચિંધી […]

ગાંધીજીએ દર્શાવેલા માર્ગ પર ચાલીને વિશ્વ શાંતિના લક્ષ્યને પ્રાપ્ત કરી શકાયઃ દ્રૌપદી મુર્મુજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ના રોજ નવી દિલ્હીમં સ્થિત ગાંધી દર્શનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ અને પરિસરમાં ‘ગાંધી વાટિકા’નું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, મહાત્મા ગાંધી સંપૂર્ણ વિશ્વ સમુદાય માટે વરદાન સ્વરૂપ છે. તેમના આદર્શો અને જીવન મૂલ્યોએ સમગ્ર દુનિયાને એક નવી […]

પાકિસ્તાનમાં તાજેતરમાં થયેલી હિંસા માટે જવાબદાર મનતા ઈમરાન ખાનને હવે અહિંસાના પ્રેમી ગાંધીજીને યાદ આવ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર સહિત 150થી સહિતથી વધારે ગુનાનો સામનો કરતા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ પાકિસ્તાનમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ આર્મી સહિતની સરકારી ઈમારતોમાં તોડફોડ કરીને આગચંપીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં હવે શરીફ સરકારે ઈમરાન સામે કાનૂની ગાળિયો વધારે કસ્યો છે. ત્યારે પોતાને બચાવવા માટે […]

ઈતિહાસમાં આજનો દિવસ છે ખાસ – ગાંધીજીએ શરુ કરી હતી દાંદી યાત્રા, જાણો શા માટે દાંડી કૂચ કરવાની જરપુર પડી?

‘નમક સત્યાગ્રહ’ નામથી જાણીતી દાંડી યાત્રા એટલે આજનો દિવસ યાદ કરવો રહ્યો ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધમાં 1919માં અસહયોગ આંદોલન કર્યું હતું. ત્યાર બાદ થયેલી હિંસાથી વ્યથિત બનીને ગાંધીજીએ આંદોલન બંધ કરી દીધું હતું. પરંતુ સવિનય કાનૂન ભંગની લડતના ભાગ રૂપે ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ માત્ર 78 સ્વયંસેવકો સાથે અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમથી ‘દાંડી યાત્રા’નો […]

ગાંઘીજીની પૂણ્યતિથિ પર પીએમ મોદીએ રાજઘાટ પહોંચી શ્રદ્ધાંજલી પાઠવી

આજે ગાંઘીજી 75મી  પૂણ્યતિથી  પીએમ મોદીએ રાજઘાટ પહોંચી શ્રદ્ધાંજલી પાઠવી દિલ્હીઃ- દિલ્હીઃ-  દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 75મી પુણ્યતિથિ છે.દેશભરમાં ગાંઘીજીને આજે યાદ કરવામાં આવી રહ્યા છે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહાત્મા ગાંધીને પોતાના યોગદાન માટે હંમેશા યાદ […]

યાસીન મલિકે સજાથી બચવા માટે કોર્ટમાં ગાંધીજીના નામનો સહારો લીધો હતો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને આતંકવાદી પ્રવૃતિ અને  ટેરરફંડીગ સહિતના ગંભીર ગુનામાં દિલ્હીની વિશેષ અદાલતે આજીવન કેદની સજા ફરમાવી હતી. ફાંસીની સજાથી બચવા માટે જ યાસીમ મલિકે કોર્ટમાં તમામ ગુનાની કબુલાત કરી હતી કોર્ટ રહેમ રાખીને મોતની સજા ના ફરમાવે તે માટે મલિકે ગુનાની કબુલાત કરી હોવાનું કાયદાના જાણકારો માની રહ્યાં છે. એટલું […]

લંડનમાં ગાંઘીજીની ઐતિહાસિક ધઘરોહર એવી ચિટ્ઠી,કપડા અને છેલ્લા ફોટોની થશે હરાજી

લંડનમાં ગાંઘીજીની વસ્તુઓની થશે હરાજી ચિઠ્ઠી, ચપ્પલ અને કપડાની થશે હરાજી દિલ્હી – બ્રિટનમાં મહાત્મા ગાંધી સાથે જોડાયેલી ઘણી વસ્તુઓની હરાજી થવા જઈ રહી છે. જેમાં ગાંધીજીના હાથે બનાવેલા કપડાં, લાકડાના ચપ્પલ અને ગાંધીજીની છેલ્લા ફોટોનો સમાવેશ થાય છે. આ સાથે જ એવી આશા સેવાઈ રહી છે કે આ ઐતિહાસિક ધરોહરોની લગભગ પાંચ લાખ પાઉન્ડ […]

સમય બળવાનઃ અંગ્રેજોનો વિરોધ કરનારા ગાંધીજીની પ્રતિમા સમક્ષ બ્રિટનના PMનું નમન

અમદાવાદઃ ભારત ઉપર અંગ્રેજોએ 200 વર્ષ સુધી શાસન કર્યું હતું. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી હતી. ભારતની આઝાદી માટે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ સહિતના મહાનુભાવોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાંધીજીની આગેવાનીમાં કોંગ્રેસે અંગ્રેજો સામે આંદોલન કર્યું હતું. 100 વર્ષ પહેલા માર્ચ 1922માં અમદાવાદમાં જ અંગ્રેજોએ રાજદ્રોહના કેસમાં ગાંધીજીને સજા ફરમાવી હતી. સમય […]

સાબરમતી રિવરફ્રન્ટની દીવાલ પર સીરામીક માટીના ગાંધીજીના ભિતચિત્રને અમિત શાહે ખૂલ્લું મૂક્યું

અમદાવાદઃ સત્ય અને અહિંસાના પૂજારી,રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે સાબરમતીના તટ ઉપર ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ,ભારત સરકાર દ્વારા આયોજીત માટીના કુલ્હડમાંથી બનાવેલ પૂજ્ય બાપુના ભીંતચિત્રનું અનાવરણ ગાંધીનગર લોકસભાના સાંસદ,કેન્દ્રીય ગૃહ તથા સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય MSME મંત્રી  નારાયણ રાણે, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ,ભારત સરકાર ના પદાધિકારીઓ તથા સૌ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code