ગાંધીનગર રાજભવનમાં આસામનો સ્થાપના દિન ઊજવાયો, રાજ્યપાલે પાઠવી શુભેચ્છા
ગાંધીનગરઃ આસામ રાજ્યના સ્થાપના દિવસે રાજભવનમાં ‘મીની આસામ’ સર્જાયું હતું. ગુજરાતમાં વસી ગયેલા આસામી પરિવારોએ પોતાના રાજ્યના સ્થાપના દિવસની રાજભવનમાં ઉષ્માભેર ઉજવણી કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણીથી બે રાજ્યો વચ્ચેની એકતા વધુ મજબૂત થઈ રહી છે. આપણે બધા એક ભારત માતાના સંતાન છીએ તેની અનુભૂતિ થાય છે. આપણે એક […]