1. Home
  2. Tag "Gandhinagar Secretariat"

ગાંધીનગર સચિવાલયથી અમદાવાદ પોઈન્ટ સેવાની નવી 70 ST બસોનું CMએ કર્યું લોકાર્પણ

ગાંધીનગરઃ પાટનગરના સચિવાયલ સહિત વિવિધ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં કામ કરતા ઘણાબધા કર્મચારીઓ અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરતા હોય છે. ઉપરાંત સરકારી કચેરીઓમાં કામ અર્થે આવતા નાગરિકો પણ અમદાવાદથી ગાંધીનગર જતા હોય છે. ત્યારે એસટી વિભાગ દ્વારા વર્ષોથી ગાંધીનગર-અમદાવાદ વચ્ચે પોઈન્ટ સેવાની બસ દોડાવવામાં આવી રહી છે. હવે સચિવાલયથી પોઈન્ટ સેવાની 70 નવીન બસોનું મુખ્યમંત્રી […]

ગાંધીનગર સચિવાયલના કર્મચારીઓએ જુની પેન્શન યોજનાની માગ સાથે સરકાર સામે માંડ્યો મોરચો

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. જેમાં જુની પેન્શન યોજના લાગુ કરવા માટે રાજ્યભરના કર્મચારીઓ માગ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં ધી ગુજરાત સચિવાલય ફેડરેશન અને તેની સાથે જોડાયેલા સાત જેટલા એસોશિયેશનો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે કાળા કપડા પહેરી વિરોધ […]

ગાંધીનગર સચિવાલયમાં કામ વિના આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ, મંત્રીઓને મળવું મુશ્કેલ બનશે

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગણાતા ગાંધીનગરમાં આવેલા સચિવાલય કે જ્યા મંત્રીઓ બિરાજે છે. અને રાજ્યભરનો વહિવટ કરવામાં આવે છે. એટલે જિલ્લાઓ અને તાલુકાઓમાંથી લોકો પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે સચિવાયની મુલાકાતે આવતા હોય છે. સાથે કેટલાક રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ પણ સચિવાલયની મુલાકાતે આવતા હોય છે. પરંતુ હવે સચિવાલયમાં મુલાકાતીઓ પર કડક નિયંત્રણ મુકવામાં આવી રહ્યું છે. એટલે […]

ગાંધીનગર સચિવાયલમાં મોડે સુધી બેસીને પેન્ડિગ કામોની ફાઈલો ક્લીયર કરવા મંત્રીઓની કવાયત

ગાંધીનગરઃ ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને નવી સરકારનું ગઠન કર્યા બાદ તમામ મંત્રીઓને સોમવારથી શુક્રવાર સુધી સચિવાલયમાં હાજરી આપવા ઉપરાંત પેન્ડિગ રહેલી ફાઈલોના નિકાલની સુચના અપાતા મંત્રીઓ મોડે સુધી સચિવાલયમાં બેસીને ફાઈલોનો નિકાલ કરી રહ્યા છે. સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલ  સોમવારે મુલાકાતીઓથી ઉભરાયું હતું. મોડી સાંજ સુધી મંત્રીઓ અને અધિકારીઓએ તેમની ચેમ્બરમાં બેસીને અરજદારોની રજૂઆતો સાંભળી […]

ગાંધીનગર સચિવાલયમાં બાયો મેટ્રિક્સ બંધ હોવાથી કર્મચારીઓ સમયસર આવતા નથી

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની સરકારી કચેરીઓમાં કર્મચારીઓ મોડા આવતા હોવાની ફરિયાદો સમયાંતરે ઊઠતી હોય છે. કર્મચારીઓ સમયસર નોકરી પર આવે તે માટે કચેરીઓમાં બાયો મેટ્રીક પધ્ધતી અમલમાંમુકવામાં આવી છે. પણ કર્મચારીઓની હાજરી માટેની બાયોમેટ્રિક્સ સિસ્ટમ એક વર્ષ કરતાં પણ વધુ સમયથી બંધ હોવાને કારણે કર્મચારીઓની ગુલ્લીનું પ્રમાણ વધતું જાય છે. અનિયમિતતા સામે અગાઉ નાણાં વિભાગે તાકીદ […]

ગાંધીનગર સચિવાલયના કર્મચારીઓ સમયસર નહીં આવે તો હવે શિક્ષાત્મક પગલા ભરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે પણ નિયંત્રણો હળવા કરી દીધા છે. તેમજ સરકારી કચેરીઓમાં પણ તમામ કર્મચારીઓની હાજરી સાથે વહિવટી તંત્રને ગતિશીલ બનાવવા સરકારે આદેશ કર્યો હતો. કોરોનાના કેસ ઘટતા ગાંધીનગર સચિવાલયમાં હવે મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, બીજીબાજુ કોરોના કાળમાં દોઢ મહિના સુધી ઘેર રહેલા કર્મચારીઓ આળસુ બની ગયા છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code