કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ રહી હતી ત્યારે સમજાયું કે આ તો ગરબડ છે, સુધારો કરવો પડશેઃ ગોપાલભાઈ ગોસ્વામી
[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 14 મે 2026 – કાશ્મીરનો મુદ્દો હોય કે પછી નક્સલવાદનો, આતંકવાદની વાત હોય કે પછી લવ જેહાદની, સીએએની ચર્ચા હોય કે પછી એનઆરસીની, ઇતિહાસની વાત હોય કે પછી હિન્દુ મંદિરોના વિધ્વંસની—આ દેશમાં હંમેશાં એક એવો નૅરેટિવ હાવી રહ્યો છે જે વાસ્તવિકતાથી સદંતર વિરુદ્ધ હોય છે. અને કમનસીબે મોટાભાગના સામાન્ય નાગરિકો આ […]


