રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દશેરાના પર્વને લીધે ગાંઠિયા-જલેબી બનાવનારા કારીગરોની માગ વધી
રાજકોટઃ દશેરાના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. દશેરાના દિવસે ગાંઠિયા, ચોળાફળી અને જલેબી ખાવાનું વિશેષ મહાત્મ્ય છે, દશેરાના દિવસે ફરસાણની દુકાનો પર વહેલી સવારથી ગાંઠિયા, જલેબીની ખરીદી કરવા માટે લોકોની લાઈનો લાગતી હોય છે. ઉપરાંત ઘણીબધી હાઉસિંગ સોસાયટીઓમાં પણ કંદોઈને બોલાવીને ગાંઠિયા જલેબી બનાવી વેચાણ માટેના સ્ટોલ ઊભા કરવામાં આવતા હોય છે. અટલે […]