1. Home
  2. Tag "gdp"

હવે અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ ભારતના GDPનું અનુમાન ઘટાડ્યું

કોરોનાના કહેર વચ્ચે અનેક બ્રોકરેજ કંપનીઓએ ભારતના GDP વૃદ્વિદરનું અનુમાન ઘટાડ્યું અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ ભારતના જીડીપી વૃદ્વિ દરનું અનુમાન ઘટાડીને 10 ટકા કર્યું UBSએ તેની જીડીપી વૃદ્વિનું અનુમાન 10 ટકા કર્યું નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19ના ઝડપી સંક્રમણ સાથે હવે અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ ભારતના જીડીપી વૃદ્વિ દરનું અનુમાન ઘટાડીને 10 ટકા કરી દીધું છે. સ્થાનિક સ્તરે […]

વર્ષ 2021માં ભારતનો જીડીપી 12.5 ટકા રહેવાનો IMFનો અંદાજ

વર્ષ 2021માં ભારતનો આર્થિક વૃદ્વિદર 12.5 ટકા રહેશે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આ અંદાજ વ્યક્ત કર્યો વર્ષ 2021માં ભારતનો જીડીપી ચીન કરતાં પણ વધારે રહેશે: IMF નવી દિલ્હી: વર્ષ 2021માં ભારતનો આર્થિક વૃદ્વિદર 12.5 ટકા રહેશે તેવો અંદાજ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડએ વ્યક્ત કર્યો છે. IMFના જણાવ્યા અનુસાર વર્ષ 2021માં ભારતનો જીડીપી ચીન કરતાં પણ વધારે રહેશે. […]

વર્ષ 2021-22માં ભારતનો જીડીપી 7.5-12.5 % વચ્ચે રહેવાનું વિશ્વ બેંકનું અનુમાન

વિશ્વ બેંકે ભારતના જીડીપી દરને લઇને અનુમાન વ્યક્ત કર્યું વર્ષ 2021-22માં ભારતનો જીડીપી 7.5 થી 12.5%ની વચ્ચે રહેશે કોરોનાની રફતાર ધીમી પડશે તો આંકડામાં ફેરફાર થશે નવી દિલ્હી: ભારત સહિત વિશ્વભરમાં કોરોનાની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે ત્યારે વિશ્વ બેંકે વર્ષ 2021-22ના નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી દર 7.5 ટકાથી 12.5 ટકા વચ્ચે રહેવાની આગાહી કરી […]

વર્ષ 2021માં ભારતીય અર્થતંત્રમાં જોવા મળશે મજબૂત સુધાર: સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાનું અનુમાન

ભારતીય અર્થતંત્રને લઇને એક સારા સમાચાર ભારતીય અર્થતંત્રમાં વર્ષ 2021માં 5 ટકાની વૃદ્વિ સાથે મજબૂત સુધારાનું અનુમાન સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ અનુમાન કરાયું નવી દિલ્હી: ભારતીય અર્થતંત્રને લઇને એક સારા સમાચાર છે. ભારતીય અર્થતંત્રમાં વર્ષ 2021માં 5 ટકાની વૃદ્વિ સાથે મજબૂત સુધારાનું અનુમાન છે. વર્ષ 2021માં ભારતના અર્થતંત્રમાં 5 ટકા વૃદ્વિની સાથે મજબૂત સુધારાના […]

ભારતના અર્થતંત્રમાં રિકવરી, ત્રીજા ત્રિમાસિક ગાળામાં 0.4% રહ્યો જીડીપી ગ્રોથ

ભારતના અર્થતંત્રમાં રિકવરીના સંકેત ત્રીજા ત્રિમાસિક ગાળામાં 0.4 ટકા રહ્યો જીડીપી ગ્રોથ વર્ષ 2019-20માં ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી વિકાસ દર 3.3 ટકા હતો નવી દિલ્હી: એક વર્ષથી કોરોના મહામારી તેમજ લોકડાઉન જેવી વિપરિત સ્થિતિઓને કારણે પ્રભાવિત અર્થતંત્રને લઇને હવે રિકવરીના સંકેતો મળી રહ્યા છે. તાજેતરમાં NSOએ પ્રવર્તમાન નાણાકીય વર્ષના ડિસેમ્બરમાં પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે […]

જીડીપીને લઈને SBI એ જારી કર્યો રિપોર્ટ – દેશની અર્થવ્યવસ્થા સ્થિતિ તબક્કાવાર વર્ણવી

જીડીપી મામલે એસબીઆઈએ જારી કર્યો રિપોર્ટ  દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત દિલ્હીઃ-ભારતીય અર્થવ્યવસ્થાને લઈને ભારતીય સ્ટેટ બેંક એ એક રિપોર્ટ જાહેર કર્યો છે.  એસબીઆઈના સંશોધન વિભાગના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિ છતાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા સાત ટકાનો ઘટાડો કરી શકે છે. જ્યારે પહેલા […]

વર્ષ 2020ના અંતે વૈશ્વિક જાહેર દેવું વધીને જીડીપીના 98% થયા હોવાનો IMFનો અંદાજ

વર્ષ 2020માં કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રને પડ્યો મોટો ફટકો વર્ષ 2020ના અંતે વૈશ્વિક દેવું જીડીપીના 98 ટકાને સ્પર્શી ગયું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા આ અંદાજ વ્યક્ત કરાયો વોશિંગ્ટન: વર્ષ 2020માં કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. વર્ષ 2020ના અંતે વૈશ્વિક દેવું જીડીપીના 98 ટકા સ્પર્શી ગયું હોવાનો અંદાજ IMF દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો […]

ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં જીડીપીમાં 7.7 ટકાના ઘટાડાનું અનુમાન

ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં ભારતના જીડીપીમાં 7.7%ના ઘટાડાનું અનુમાન આ પહેલા વર્ષ 2019-20માં આર્થિક વૃદ્વિદર 4.2 ટકા રહ્યો હતો કૃષિ ક્ષેત્રને બાકાત રાખતા અર્થતંત્રના તમામ સેક્ટરમાં ઘટાડો નોંધાશે નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે દેશનું અર્થતંત્ર પ્રભાવિત થયું છે ત્યારે સરકારી આંકડા અનુસાર ચાલુ નાણાકિય વર્ષ 2020-21 દરમિયાન ભારતની જીડીપીમાં 7.7 ટકાના ઘટાડાનું અનુમાન […]

દેશની જીડીપી ત્રીજા ત્રિમાસિક ગાળામાં પોઝિટિવ રહેવાનું આરબીઆઇનું અનુમાન

કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્રમાં તેજીના સંકેત ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી પોઝિટિવમાં જોવા મળી શકે આ સમાચાર મોદી સરકારને રાહત આપી શકે છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ફરી જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્રમાં તેજીમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે. આરબીઆઇના રિપોર્ટ અનુસાર ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી પોઝિટિવમાં આવી શકે છે. […]

અર્થતંત્રમાં રિકવરી બાદ હવે FY21માં જીડીપી દર નેગેટિવ 7.4 ટકા રહેવાનું અનુમાન: એસબીઆઈ રિપોર્ટ

દેશના અર્થતંત્રમાં રિકવરી બાદ એસબીઆઈએ જીડીપી ગ્રોથના અનુમાનમાં કર્યો સુધારો નાણાંકીય વર્ષ 2020-21માં જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ 7.4 ટકા રહેવાની સંભાવના જીડીપીને પૂર્વ કોવિડ સ્તરે પહોંચતા વધુ સમય લાગી શકે છે: એસબીઆઈ રિપોર્ટ નવી દિલ્હી: દેશના અર્થતંત્રમાં રિકવરી જોવા મળ્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના જીડીપી ગ્રોથ અનુમાનમાં સુધારો કર્યો છે. એસબીઆઈના એક રિસર્ચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code