1. Home
  2. Tag "gir"

ગીર-સોમનાથ, જુનાગઢમાં ભૂપેન્દ્ર પટેલે પાક નુકસાનીનું સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કર્યુ, ખેડૂતોની વ્યથા સાંભળી

જૂનાગઢઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓક્ટોબર માસના છેલ્લા અઠવાડિયાથી શરુ થયેલા કમોસમી વરસાદથી રાજ્યના અનેક ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનની અણધારી કુદરતી આફતના સમયે સંપૂર્ણ સંવેદના સાથે રાજ્યના ખેડૂતોની પડખે ઉભા રહીને નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ગાંધીનગર ખાતેથી રીયલ ટાઈમ મોનીટરીંગ કરીને તેમજ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને […]

ગોળની કિંમતમાં ઘડાડો થતાં ગીર પંથકના રાબડાં સંચાલકો મુશ્કેલીમાં મુકાયા

• પરપ્રાંતમાંથી ગોળની આવક શરૂ થતાં ભાવમાં ઘટાડો નોંધાયો • રાબડાના સંચાલકોને પ્રતિ 20 કિલોએ 500થી વધુ નુકશાની વેઠવી પડે છે • ગીર વિસ્તારમાં 250 જેટલાં રાબડા ધમધમી રહ્યા છે જૂનાગઢ: ગીર પંથકમાં કેટલાક વિસ્તારોમાં શેરડીનું સારૂએવું વાવેતર થાય છે. વર્ષો પહેલા આ વિસ્તારમાં સુગર મિલો ધમધમતી હતી. પણ તે કાળક્રમે બંધ થઈ જતાં ખેડુતોની […]

ગીર રક્ષિત આજુબાજુનો 1,84 લાખ હેકટર વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો

એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્રનો મહત્વનો નિર્ણય, નવીન ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારનો સમાવેશ, ત્રણ જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓનો સમાવેશ   ગાંધીનગરઃ ગુજરાતના ગૌરવ સમાન ‘એશિયાઈ સિંહ’ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ‘ગીર રક્ષિત વિસ્તાર’માં વસવાટ કરતા જોવા મળે છે ત્યારે આ સિંહો તેમજ વન્ય પ્રાણીઓના જતન માટે રાજ્ય સરકાર […]

ગીરઃ બાગાયતની સહાય મળતા આંબાનું વાવેતર વધ્યું

અમદાવાદઃ ગીર વિસ્તા નજીકનાં ગામો જ્યાં બેડીયામાં શરૂ થયું આંબાનું વાવેતર સારું રિજલ્ટ મળતા બીજા ખેડૂતો પણ બાગાયતી ફળ પાકનું વધુ વાવેતર કરવાં લાગ્યા છે બાગાયતની સહાય મળતા આંબાનું વાવેતર વધ્યું છે. જે વિસ્તારમાં બાગાયતી ખેતી થતી ન હતી જ્યાં આંબાનાં ફળ પાક માટે ઉપયોગી થતા ના હતા તેવા વિસ્તારમાં બાગાયતી ખેતી કરીને આંબાનું વાવેતર […]

ગીરઃ કેસર કેરીની વાડીઓ ખેડૂતે જ કરી નષ્ટ, કારણ જાણીને ચોંકી જશો..

અમદાવાદઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીની વાડીઓ જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે  તે કેસર નામ સાંભળતા જ ભલ ભલાનાં મોમાં પાણી આવી જાય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાના કારણે ખેડૂતો કરજદાર બન્યા છે. પોતાના બાળક કરતા વિશેષ માવજત કરીને ઉછારેલા આંબાના વૃક્ષ પણ કરવટ ફેરવી રહ્યાં છે. જોકે આંબાના વૃક્ષો  તાલાલા ગીરના સુરવા, […]

વાતાવરણમાં આવેલા ફેરફારને પગલે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર ખરણનું સંકટ

અમદાવાદઃ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કેરી રસિકો કેરીની રાહ જોતા હોય છે. ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીનું બજારમાં આગમન થવા જઈ રહ્યું છે. પરંતું બદલાતા વાતાવરણના કારણે કેરીમાં ખરણ આવ્યું છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખરણ એટલે કે આંબા પરથી મધ્યમ કદની કેરી ખરવા લાગી છે. સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવા થી નવી […]

ગીર પંથકમાં કેસર કેરીના આંબાઓ પર હજુ 40 ટકા મોર બેઠા, ઉનાળામાં કેરીનો સ્વાદ મોંઘો પડશે

ગીર સોમનાથઃ ગીર પંથકમાં કેસર કેરીની અનેક આંબાવાડીઓ આવેલી છે, અને ઉનાળામાં કેસર કેરીનું સારૂંએવું ઉત્પાદન થાય છે. જેમાં તલાળા વિસ્તારની કેસર કેરીની સૌથી વધુ માગ રહેતી હોય છે. ચાલુ વર્ષે ઋતુ ચક્રની વિષમતાના કારણે ડિસેમ્બર બાદ જાન્યુઆરી મહિનો અડધો મહિનો પૂરો થઈ જવા છતાં ગીર સોમનાથ જિલ્લામાં માત્ર 30 થી 40 ટકા જ કેસર […]

ગીરના જંગલમાં જય ગિરનારીના નાદ સાથે પ્રરિક્રમાનો પ્રારંભ થશે, એક લાખ યાત્રિકો બોરદેવી પહોંચ્યા

જુનાગઢઃ ગરવા ગિરનારની ફરતે 36 કિ.મી.ની પાવનકારી લીલી પરિક્રમાનો આજે  દેવઉઠી અગિયારસથી વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જોકે ઘણાબધા પદયાત્રાળુઓએ તો  બે દિવસ પહેલા ગિરના જંગલમાં પ્રવેશી જય ગિરનારીના ઘોષ સાથે પરિક્રમાનો પ્રારંભ કરી દીધો હતો. તેથી એક લાખ જેટલા યાત્રાળુઓ બોરદેવી પહોંચી ગયા છે. ગિરનારની પાંચ દિવસની લીલી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. આજે દેવી […]

ગીરમાં વનરાજોની વસતીમાં થયો વધારો, સિંહોની વસતી વધીને 1200 થઈ હોવાનો અંદાજ

અમદાવાદ: ગુજરાતમાં વન વિભાગના અથાગ પ્રયાસોને લીધે એશિયાટિક સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.  વન વિભાગે અનુભવના આધારે કરેલા  અનુમાન મુજબ સિંહોની વસતી 1200 ને વટાવી ગઈ છે. જોકે, આ આંકડો સત્તાવાર નથી. 2022નો સત્તાવાર આંકડો 760 છે પરંતુ વનરક્ષકોનું કહેવું છે કે, અસલ આંકડો આનાથી વધારે હોઈ શકે છે કારણકે છેલ્લા એક વર્ષમાં […]

ગુજરાતઃ કેસર કેરીના ઉત્પાદનમાં 40 ટકાનો ઘટાડો, 5 દિવસમાં એક લાખથી વધુ બોક્સનું જૂનાગઢ યાર્ડમાં વેચાણ

અમદાવાદઃ હાલ ઉનાળાની કાળઝાળ ગરમી મચ્ચે સમગ્ર રાજ્યમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ચુક્યું છે અને કેરી રસિયાઓ કેરીનો સ્વાદ માંણી રહ્યાં છે. ભારત સહિત સમગ્ર દુનિયાના પ્રખ્યાત કેસર કેરી પણ માર્કેટમાં આવી ચુકી છે અને લોકો ખરીદી કરી રહ્યાં છે. જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કેસર કેરીનો ભારે દબદબો ચાલી રહ્યો છે, છેલ્લા પાંચેક દિવસથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code