1. Home
  2. Tag "gir somnath"

ગીર સોમનાથ: પ્રાચી તીર્થનું માધવરાય ભગવાનનું મંદિર ફરી જળમગ્ન થયું

ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર માધવરાય ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ ગીર સોમનાથ:રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.ક્યાંક જોરદાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.વરસાદના પગલે ગીર સોમનાથમાં નદી-નાળાઓ છલકાઇ ગયા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા […]

કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ ગીર સોમનાથની મુલાકાતે, ખેડૂતો સાથે કર્યો સંવાદ

અમદાવાદઃ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, કન્ઝ્યૂમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન એન્ડ ટેક્સટાઈલ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે ગીર સોમનાથની મુલાકાત લીધી હતી. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કાજલી ખાતે વેપારીઓ અને ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ભારત દેશને એક વિકસિત દેશ બનાવવાના હેતુસર ખેડૂતોનો પણ મહામૂલો ફાળો છે એવું ઉમેરતા તેમજ કાજલી એપીએમસીની […]

ગીર-સોમનાથના જામવાડામાં આવેલો છે સુંદર જમજીર ધોધ, ચોમાસામાં અહીના દ્રશ્યો મનમોહક, સોળેકળાએ ખીલી ઉઠે છે અહીની સુંદરતા

સાહિન મુલતાનીઃ- ગીર સોમનાથના જામવાડોનો ઝમજીર ઘોઘ ચોમાસામાં અહીની સુંદરતા નિહાળવા લાયક વરસાદમાં ઘોઘ બને છે સેલ્ફી પોઈન્ટ ગીરસોમનાથ જીલ્લાનું જામવાડા ગામ અને તેની સુંદરતા એટલે જમજીર ઘોઘ, અહી ગુજરાતના ઠેર ઠેરથી પ્રવાસીઓ આવતા હોય છે ખઆસ કરીને ચોમાસાના ધઓધમાર પડેલા વરસાદ બાદ અહીનો ધોઘ અને આજુબાજુનું વાતાવરણ સોળેકળાએ ખીલી ઉઠે છે, કુદરતી સાનિધ્યમાં આવેલો […]

શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિર, ત્રિવેણી સંગમ અને આજૂબાજૂના પ્રવાસન સ્થળો પ્રવાસીઓની પહેલી પસંદ

સોમનાથ મંદિર અને ત્રિવેણી સંગમનો અદભૂત નજારો શ્રાવણ મહિનામાં ભક્તોની ભારેભીડ ગીર-સોમનાથઃ- હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ભક્તો માટો પ્રમાણમાં પ્રથમ જ્યોર્તિંગ સોમનાથના દર્શને આવતા હોય છે, ત્યાપે આ મહિનામાં પ્રવાસીઓની પહેલી પસંદ સોમનાથ હોય છે અહી ભક્તિમય વાતાવરણ અને  કુદરતી સાનિધ્યનો નજારો જોવા મળે છે.હાલ સોમવારે ભક્તોની ભારે ભીડ જામતી હોય છે.સોમનાથની આજૂબાજૂ […]

વિકેન્ડમાં સોમનાથ મંદિરમાં ભક્તોનો ભારે જમાવડો – દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગી

સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ દર્શન કરવા માટે લાંબી લાઈન લાગી વાહનોનું પાર્કિંગ પણ ફૂલ જોવા મળ્યું સાહીન મુલતાનીઃ- ગીર સમોનાથઃ–  હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો બીજી તરફ  રક્ષાબંધનની રજાઓ પણ ચાલી રહી છે તો વળી 1 દિવસ બાદ સ્વતંત્રતા પર્વનો દિવસ છે ત્યારે લાંબી 4 – 5 દિવસોની રજાઓમાં લોકો ઘરની બહાર […]

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મંદિર હર-હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું – ટ્રસ્ટ દ્રારા પત્રકારોના કવરેજ પર પ્રતિબંધ મૂકતા મીડિયાકર્મીઓમાં રોષ

આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર સોમનાથ દાદાના દર્શને ભક્તોની ભારે ભીડ જામી પત્રકારોને કવરેજ કરવા પર ટ્રસ્ટે મૂક્યો પ્રતિબંધ વેરાવળઃ–  શુક્રવારના રોજથી પવિત્ર શ્રાવણ સામનો આરંભ થઈ ગયો છે ત્યારે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે,જેને લઈને રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોનો મેળાવડો જોવા મળ્યો છે.ખાસ કરીને પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની […]

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, સરસ્વતી નદીમાં ઘોડાપૂર, માધવરાય મંદિર બન્યુ જળમગ્ન

વેરાવળઃ સૌરાષ્ટ્રમાં સોરઠ પંથક પર તો શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન રહ્યા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પર અસર પડી છે. જિલ્લાના સુત્રાપાડામાં દિવસ દરમિયાન 6  ઇંચ જેટલો ભારે વરસાદ વરસી જતા ચારેબાજુ પાણી ભરાયા હતા. જ્યારે તાલાલામાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે  ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. […]

ગીર સોમનાથના સૂત્રાપાડામાં જળપ્રલય જેવી સ્થિતિઃ પુલ તૂટતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યાં

ગીરસોમનાથઃ ગુજરાતમાં વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે. જેમાં ગીર સોમનાથ સહિત સોરઠ પંથકના કેટલાક વિસ્તારોમાં જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં 19 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. સર્વત્ર મેઘમહેર થતા ગીર સોમનાથના અનેક તાલુકાઓ પાણીમાં ગરકાવ થયા છે. સૂત્રાપાડા તાલુકાના ખેરા ગામ નજીક આવેલો બેઠો પૂલ ભારે વરસાદથી તૂટી પડ્યો હતો. […]

દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદઃ સુત્રોપાડામાં 10 ઈંચ વરસાદ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં હતા. દરમિયાન દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથમાં કોડીનાર સુત્રાપાડામાં આભ ફાટવા જેવી સ્થિતિ ઉભી થઈ હતી.. રાત્રિ દરમિયાન ખાબકેલા 10 ઇંચ સુધીના વરસાદ બાદ ચોમેર પાણી ભરાયુ છે. એક જ દિવસમાં ગામડાઓ પાણીથી તરબોળ થયા છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે. […]

ગુજરાતમાં ફરી એકવાર ધરા ધ્રુજીઃ તાલાલા ગીરમાં ભૂકંપના બે આંચકા આવ્યાં

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન આજે ગીર સોમનાથ જિલ્લામાં સવારે ભૂકંપના બે આંકચા આવતા લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ભૂકંપના આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના એક ગામમાં સવારે 4 અને 3.2ની તીવ્રતાનો ભૂકંપના બે આંચકા આવ્યાં હતા. વેરાવળથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code