ગીર સોમનાથમાં આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના
કમોસમી વરસાદને કારણે ઘઉંના પાકને નુકશાન ફગ અને રાત્રડ સહિત અન્ય રોગો જોવા મળ્યા ઘઉંના ઉત્પાદનમાં જોવા મળી શકે છે ઘટાડો ગીર સોમનાથ: જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું હતું. ખેડૂતોએ ઘઉં, ચણા, બાજરી, ધાણા જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકમાં ફગ અને રાત્રડ સહિત અન્ય […]