1. Home
  2. Tag "giriraj singh"

મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ 14.37 કરોડ સક્રિય લાભાર્થી: ગિરિરાજ સિંહ

ગત વર્ષની સંખ્યામાં લાભાર્થીઓ અને દિવસોમાં વધારો નવેમ્બરમાં 221.60 કરોડ વ્યક્તિ/દિવસનું નિર્માણ રોજગારીની તકો ઉભા કરવા સરકારના પગલા નવી દિલ્હીઃ મહાત્મા ગાંધી NREGA યોજના હેઠળ દેશમાં કુલ 14.37 કરોડ સક્રિય લાભાર્થીઓ છે, અને ગયા વર્ષની સરખામણીમાં યોજના હેઠળ વ્યક્તિ-દિવસોની સંખ્યામાં વધારો થયો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે મહાત્મા […]

વૈશ્વિક યોગ ઉદ્યોગ આવનારા સમયમાં 12 થી 15 ટકાના દરે વૃદ્ધિ પામશેઃ ગિરિરાજ સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જણાવ્યું હતું કે, આ વર્ષે આપણે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યા છીએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના ભાષણ દરમિયાન યોગની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 21 જૂનની તારીખ ભારતના માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 માં સંયુક્ત રાષ્ટ્રમાં […]

ગુજરાત દેશમાં અવ્‍વલ રહેવાની પ્રથા જાળવી રાખશેઃ કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંઘ

અમદાવાદઃ રાજ્યના આવાસો ત્‍વરાથી પૂર્ણ થાય તે દિશામાં પ્રગતિ ચાલુ રહેશે અને ગુજરાત રાજ્ય દેશમાં અવ્‍વલ રહેવાની પ્રથા જાળવી રાખશે તેમ કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંઘએ જણાવ્યું હતું. કેન્‍દ્રીય મંત્રી, ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગીરીરાજ સિંઘની ઉપસ્‍થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના બાબતે પ્રગતિ અને સૂચનો માટે વિડિયો કોન્‍ફરન્‍સ દ્વારા મીટીંગનું આયોજન […]

ગજવા-એ-હિંદની પેરવી કરનારાઓના એજન્ટ બન્યા છે નસીરુદ્દીન, સિદ્ધૂ, કમલ હાસન: ગિરિરાજ સિંહ

મોદી સરકારમા કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે નસીરુદ્દીન શાહ અને કમલ હસનને નિશાન બનાવતા ગજવા-એ-હિંદના એજન્ટ ગણાવ્યા છે. પુલવામા ખાતેના જૈશ-એ-મોહમ્મદના ફિદાઈન એટેકમાં સીઆરપીએફના 44 જવાનોના શહીદ થવાના મામલે દેશભરમાં પાકિસ્તાન વિરોધી ભાવનાઓ વધવા લાગી છે, ત્યારે બિહારની નવાદા લોકસભા બેઠક પરથી સાંસદ ગિરિરાજ સિંહે કહ્યુ છે કે પાકિસ્તાનમાં ગજવા-એ-હિંદ સંદર્ભે ચર્ચાઓ થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code