મેદાનમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની નમાજ યોગ્ય, તો પછી ધોનીના ગ્લવ્સ પર પેરામિલિટ્રી ફોર્સના બલિદાન બેઝથી શું મુશ્કેલી છે?
જ્યારે વાત ક્રિકેટ અને દેશભક્તિની કરવામાં આવે છે, તો ભારતીય ફેન્સના જોશનો કોઈ સ્પર્ધક નથી. પછી ચાહે ક્રિકેટરોને ભગવાનની જેમ પૂજવાના હોય અથવા સેનાના સમર્થનમાં આવવાનું હોય. પરંતુ ગુરુવારે એક એવો વિવાદ સામે આવ્યો કે જેનાથી ક્રિકેટ અને સેનાના સમ્માનનો મામલો જોડાયેલો છે. મહેન્દ્રસિંહ ધોનીના ગ્લવ્સ પર પેરામિલિટ્રી ફોર્સના બલિદાન બેઝના નિશાનને આઈસીસીએ હટાવવાનું ફરમાન […]