1. Home
  2. Tag "Gnanavapi case"

જ્ઞાનવાપીમાં મળેલા કથિત શિવલિંગની પૂજા કરવાના અધિકારના કેસની સુનાવણી કોર્ટ કરશે

વારાણસી: જ્ઞાનવાપી શૃંગાર ગૌરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ, અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ દલીલ કરી હતી કે આ અરજી સાંભળવા યોગ્ય નથી.જયારે વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં, જ્ઞાનવાપી કેસમાં સર્વેક્ષણ દરમિયાન મળી આવેલા કથિત શિવલિંગની પૂજા અને તેને હિન્દુઓને સોંપવા માટેની અરજી પર કોર્ટે આજે આદેશ આપ્યો છે કે આ મામલો સુનાવણી લાયક છે. અંજુમન ઈન્તેઝામિયા મસાજિદ […]

જ્ઞાનવાપી કેસઃ કથિત શિવલિંગને સાચવવાનો સુપ્રીમ કોર્ટનો જૂનો નિર્ણય યથાવત

લખનઉ :વારાણસીના જ્ઞાનવાપી કેસમાં આજે મહત્વનો દિવસ હતો.શુક્રવારે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જ્ઞાનવાપીને લઈને અલગ-અલગ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી કથિત શિવલિંગની સુરક્ષા ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.એટલે કે શિવલિંગ સુરક્ષિત રાખવામાં આવશે.કોર્ટે કહ્યું કે શિવલિંગને કોઈ અડશે નહીં.કોર્ટે અગાઉ વઝુખાનાને 12 નવેમ્બર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code