સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરના શિખર ઉપર કળશ અને ધ્વજાદંડને સોનાથી મઢાયાં
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાત લેશે. વડાપ્રધાન પાવાગઢ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ થશે. પાવાગઢ મંદિરના શિખર ઉપર કળશ અને ધ્વજાદંડને સોનાથી મઢવામાં આવ્યાં છે. ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે. પંદરમી સદીમાં પાવાગઢ ઉપર ચઢાઈ થયા બાદ 5 સદીથી મંદિરનું […]