1. Home
  2. Tag "gold silver"

સતત ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

નવી દિલ્હીઃ ગયા અઠવાડિયે તેજીનું વલણ દર્શાવ્યા બાદ હવે સ્થાનિક બુલિયન માર્કેટમાં સતત ત્રીજા દિવસે કરેક્શન જોવા મળી રહ્યું છે. બજારમાં ઘટાડાને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું છે. જો કે ચેન્નાઈમાં 24 કેરેટ સોનું હજુ પણ રૂ.73 હજારની ઉપર કારોબાર કરી રહ્યું છે. એ […]

સોના-ચાંદીથી લઈને કપૂરથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી શું ફળ મળે છે,અહીં જાણો વિગતમાં

હિંદુ ધર્મમાં ભગવાન શિવને વરદાન માનવામાં આવે છે, જે પ્રસન્ન થઈને જલ્દી જ પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. મહાદેવના આ સરળ સ્વભાવને કારણે તેમના ભક્તો તેમને ભોલેનાથ કહે છે. ભગવાન શિવની પૂજા તેમના પ્રિય માસ એટલે કે શ્રાવણ માસમાં કરવામાં આવે તો તે વધુ ઝડપથી ફળદાયી બને છે. હિન્દુ માન્યતા અનુસાર શ્રાવણમાં અલગ-અલગ શિવલિંગની […]

સોના–ચાંદીમાં ઉછાળો, સોનાના ભાવ 10 ગ્રામના રૂપિયા 63,500 અને ચાંદીના કિલોના 80,000

અમદાવાદઃ સોના,ચાંદી, શેર બજાર પર વૈશ્વિક પરિબળોની અસર પજતી હોવાથી તેજી-મંદી આવતી હોય છે. અમેરિકા સહિત યુરોપના દેશોમાં બેન્કોના વ્યાજ દર વધારાને લીધે એની અસર શેર બજાર પર થયા બાદ સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા છે. આજે શુક્રવારે સોનું અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો આવ્યો છે. સ્થાનિક બજારમાં અમદાવાદ ખાતે સોનું ઝડપી રૂ. 700 […]

આજે પુષ્ય નક્ષત્ર, ચોપડાં, સોના-ચાંદી અને વાહનો ખરીદવા માટેનો શ્રેષ્ઠ યોગ

અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં પણ ઘરાકી જોવા મળી રહી છે. આવતી કાલે 28મી ઓક્ટોબરને ગુરુવારના રોજ દિવાળી પહેલાં આવતો ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે. દિવાળીનાં શુભ તહેવારમાં આ વર્ષે તિથિના ક્ષયને કારણે બે તિથિ એક જ દિવસે હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દિવાળીના મહાપર્વમાં અગિયારસ […]

મોંઘવારીની અસર સોની બજાર અને જ્વેલર્સને પણ નડી, પુષ્ય નક્ષત્રમાં તેજીની આશા

અમદાવાદ:  દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે. પણ સોની બજારોમાં હજુપણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોના ચાંદીના વેપારીઓને દિવાળી  ટાણે નવરા ધૂપ બેસવાનો વારો આવ્યો છે. જ્વેલર્સ કહી રહ્યા છે. કે, આટલા વર્ષોમાં પહેલીવાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા […]

સુરતઃ સોના-ચાંદી અને અન્ય ધાતુથી બનેલા અદભૂત શિવલિંગની કરાઈ પ્રાણપ્રતિષ્ઠા

અમદાવાદઃ પવિત્ર શ્રાવણ મહિના હજુ ગઈકાલે જ પૂર્ણ થયો છે. ગઈકાલે સોમવતી અમાસ અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દરમિયાન ડાયમન્ડ સિટી તરીકે જાણીતા સુરતના વેસુમાં ચંદ્રશેખર મહાદેવ મંદિરમાં 51 કિલો સોના-ચાંદીથી બનેલા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સોનુ, ચાંદી, તાંબુ, પીતળ, કાંસ અને લોખંડની મિક્ષ ધાતુંથી […]

2019ના વચગાળાના બજેટ પહેલા આર્થિક મોરચે કેવી રહી છે ભારતની સ્થિતિ?

દેશનું વચગાળાનું બજેટ રજૂ થવામાં હવે થોડાક કલાકોનો સમય બચ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા રજૂ થઈ રહેલું આ બજેટ આર્થિક અને રાજકીય રીતે ઘણું મહત્વનું માનવામાં આવે છે. જો કે આ વખતે બજેટમાં થોડો ફેરફાર થયો છે. આ વખતે પહેલી ફેબ્રુઆરીએ નિયમિત નાણાં પ્રધાન અરુણ જેટલીના સ્થાને કાર્યવાહક નાણાં પ્રધાન પિયૂષ ગોયલ બજેટ રજૂ કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code