1. Home
  2. Tag "Government Departments"

પીએમ મોદી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી નિમણૂક પામેલા 70,000 નિમણૂંક પત્રોનું વિતરણ કરશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી જૂન, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 70,000 નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આ નિયુક્તિઓને પણ સંબોધિત કરશે. રોજગાર મેળો દેશભરમાં 43 સ્થળોએ યોજાશે. આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. દેશભરમાંથી પસંદ થયેલા ઉમેદવારો સરકારમાં નાણાકીય સેવાઓના વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મહેસૂલ […]

ભાવનગરના જવાહર મેદાનની માલિકી કોની, સરકારી વિભાગોમાં મતભેદો, લાખોની લોખંડની ગ્રીલ ગાયબ

ભાવનગરઃ શહેરની મધ્યમાં જવાહર મેદાન આવેલું છે. જે ગધેડિયા ફિલ્ડ તરીકે પણ ઓળખાય છે. આ વિશાળ ગ્રાઉન્ડ પર લોકસભા કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિશાળ સભાઓ યોજાતી હોય છે. તેમજ શહેરના મોટા ઈવેન્ટ પણ આ સ્થળે યોજવામાં આવતા હોય છે. પરંતુ સવા બે લાખ સ્કવેર મીટરમાં પથરાયેલા જવાહર મેદાનની માલિકી કોની તે અગે સરકારી વિભાગો જ […]

ગુજરાતઃ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂંક પામેલા 179 યુવકો-યુવતીઓને નિમણૂંક પત્રોનું વિતરણ

અમદાવાદઃ 10 લાખ યુવાઓને સરકારી નોકરી મિશન મોડમાં આપવા અંતર્ગત રોજગાર મેળાના 3જા તબક્કા હેઠળ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે આ નિયુક્તિ પામેલા યુવાનો સાથે વીડિયો કોન્ફરસથી વાતચીત કરી હતી.  આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી […]

ગુજરાતમાં સરકારી વિભાગોમાં વ્યાપક ભ્રષ્ટાચાર, 8 મહિનામાં 174 કર્માચારીઓ લાંચ લેતા પકડાયા

ગાંધીનગરઃ રાજ્યમાં ભ્રષ્ટાચાર વ્યાપક બનતો જાય છે. સરકારના જુદાજુદા વિભાગોમાં સૌથી વધુ મહેસુલ અને પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે. કોઈપણ કામ નિવૈધ ધરાવ્યા વિના થતા નથી એવા આક્ષેપો પણ અવાર-નવાર થતા રહે છે. રાજયમાં એન્ટિ કરપ્શન બ્યુરોએ છેલ્લા આઠ મહિના દરમિયાન કુલ 94 કેસ કરીને 174 આરોપીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. નોધનીય બાબત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code