1. Home
  2. Tag "Government of Gujarat"

પશુપાલકો ચિંતા ન કરે, સરકાર પાસે 5.50 કરોડ કિલો ઘાસચારાનો જથ્થો ઉપલબ્ધ છે

ગાંધીનગરઃ રાજ્યમાં લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજ્યના અનેક અંતરિયાળ ગામડાંઓમાં પાવીના પાણી અને પશુઓ માટે ઘાસચારીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે સરકારે પણ પોતાની પાસે ઘાસચારાનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી પશુપાલકોને ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની કામગીરી હાથ ધરી છે. અબોલ પશુઓને પીવાના પાણી તેમજ ઘાસચારાની તંગી પડે નહીં તે માટે ગુજરાત સરકાર દ્વારા […]

ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને ઈલે. વાહનો ખરીદવા અપાતી 12 હજારની સબસિડી બંધ કરી

ગાંધીનગરઃ વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા રાજ્ય સરકાર દ્વારા અપાતી 12 હજારની સબસીડી બંધ કરી દેવામાં આવી હોવાનું કહેવાય છે. જેથી બોર્ડની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને મોંઘાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાં પડશે. બીજી તરફ કોમર્શિયલ ઇ-વ્હીકલ માટે કેન્દ્ર દ્વારા અપાતી સબસીડી ચાલુ છે. કેન્દ્ર સરકાર ઇ-વ્હીકલ માટે પ્રોત્સાહક યોજના કાઢી રહી છે, બીજી તરફ રાજ્ય સરકારે […]

ગુજરાત સરકારે ખરીદેલા વિમાનના મેઈન્ટેનન્સ અને ઓપરેશન પાછળ 19.53 કરોડ ખર્ચાયા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે  વર્ષ 20019માં મુખ્યમંત્રી અને વીવીઆઈપીઓ માટે રૂપિયા 197.90 કરોડના માતબર ખર્ચે અદ્યત્તન વિમાન ખરીદવામાં આવ્યું હતું.  આ વિમાનની જાળવણી અને મરામતના ખર્ચપેટે સરકારે બે વર્ષમાં 19.53 કરોડનો ખર્ચ કર્યો છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનમાં રાજ્ય સરકારે નવું વિમાન ખરીદ્યું હતું. સરકારે આ વિમાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ વીઆઈપી લોકો […]

ગુજરાત સરકારે કોવિડ ટેસ્ટિંગ કિટ ખરીદવા પાછળ રુપિયા 320 કરોડનો ખર્ચ કર્યો

અમદાવાદ:  ગુજરાતમાં કોરોનાનો કાળ એકંદરે કપરો રહ્યો હતો. સરકારી તંત્રએ દર્દીઓને સારવાર અને દવાઓ તેમજ ટેસ્ટિંગ કિટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષથી જ્યારથી કોવિડ મહામારી શરુ થઈ છે ત્યારથી રાજ્ય સરકારે કુલ રૂ. 320.19 કરોડના ખર્ચે 72 લાખ RT-PCR ટેસ્ટિંગ કીટ અને 1.60 કરોડ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કીટ ખરીદી છે. […]

ગુજરાત સરકાર બજેટમાં ઓટો સેક્ટરને વિશેષ રાહત આપીને વાહન રજિસ્ટ્રેશન ખર્ચમાં કરે તેવી માગ

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ માર્ચના પ્રારંભથી થઈ રહ્યો છે. આ વર્ષ ચૂંટણીનું હોવાથી દરેકને ફિલગુડ બજેટની આશા છે. ત્યારે ઓટોમોબાઈલ ઈન્ડ્રસ્ટ્રીઝ પણ સરકાર પાસે વિશેષ રાહત મળે તેવી આશા રાખી રહી છે.કોરોના કાળથી મંદીમાં રહેલી ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝએ  હવે ગુજરાત સરકાર પાસે પોતાની માંગ મૂકી છે. કેન્દ્રીય બજેટમાં GSTમાં કોઈ રાહત ઓટો ક્ષેત્રને […]

ગુજરાત સરકારમાં નિવૃત થયા બાદ 30 જેટલા આઈએએસ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એકથી 15 વર્ષમાં નિવૃત થયેલા 30 જેટલા આઈએએસ યાને સનદી અધિકારીઓ નિવૃતી બાદ પણ સરકારમાં સેવા આપી રહ્યા છે. નિવૃત્તિ બાદની નિમણૂકોના નિયમો હેઠળ તેમને જુદા જુદા વિભાગોમાં મુકવામાં આવે છે. કેટલાક અધિકારીઓને વિવિધ આયોગમાં પદ આપવામાં આવે છે. ગાંધીનગરના સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ રાજ્ય સરકારમાં 30 નિવૃત થયેલા સનદી અધિકારીઓ […]

ગુજરાત સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી તમામ પગલાં ભરશેઃ કેબીનેટમાં લેવાયા નિર્ણયો

ગાંધીનગરઃરાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સરકાર પણ વધતા જતાં કોરોનાના કેસને લઈને તિંતિત બની છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક  મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સહીત અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. કોરોના સામે મક્કમતાથી લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો […]

ગુજરાત સરકારનું નાણા વિભાગ બજેટ-22ની તૈયારીમાં લાગ્યું, અંદાજપત્ર સંપૂર્ણ ચૂંટણીલક્ષી હશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે આગામી વિધાનસભા સત્રમાં રજુ થનારૂં ચૂંટણી પહેલાનું છેલ્લુ બજેટ હશે. એટલે બજેટમાં વધુને વધુ લોકોને લાભ આપવામાં આવે તે માટે આકર્ષક બજેટ રજુ કરવામાં આવશે. બજેટમાં નવી અનેક યોજનાઓનો સમાવેશ કરવા તેમજ ઓબીસી અને નબળા વર્ગના લોકોને સરકારી યોજનાનો વધુ લાભ મળે […]

વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા માછીમારોને રાજ્ય સરકારે જાહેર કર્યું રૂપિયા 265 લાખનું પેકેજ

ગાંધીનગરઃ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાઉતૈ નામના વાવાઝોડાને કારણે દરિયા કાંઠા વિસ્તારને ભારે નુકશાન થયું હતું. જેમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કાંઠા વિસ્તારના ગામોને અને માછીમારોને ભારે નકશાન થયું હતું. આથી રાજ્ય સરકારે દરીયાકાંઠાના વિસ્તારમાં નુકશાન પામેલા માછીમારોને આર્થિક રીતે સહાયપ થવા માટે 265 લાખનું સહાય પેકેજ મહેસૂલ મંત્રી અને પ્રવકતા મંત્રી રાજેન્દ્ર […]

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રજાનો વિશ્વાસ જીતવા તમામ મંત્રીઓની કાલથી જન આશીર્વાદ યાત્રા

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને લોકસંપર્ક વધારવા માટે સુચના આપી છે. રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એવામાં પાટીદારોની નારાજગી અને કોરોનાની બીજી લહેરમાં સરકારની કામગીરી સામે લોકોમાં રોષને જોતા સરકારના તમામ 24 મંત્રીઓ આવતીકાલ તા.30મી સપ્ટેમ્બરથી જન આશીર્વાદ યાત્રા કાઢીને લોક સંપર્ક વધારશે. ગુજરાતમાં તત્કાલિન સરકાર સામે લોકોની નારાજગી વધતા ભાજપ હાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code