1. Home
  2. Tag "Government of India"

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટઃ AI અને મહિલા સશક્તિકરણ પર કેસબુક લોન્ચ કરવામાં આવી

MoWCD દ્વારા સમર્થિત, MeitY અને UN Women દ્વારા સંયુક્ત પહેલ, ગ્લોબલ સાઉથના જેન્ડર રિસ્પોન્સિવ AI ઉકેલો દર્શાવે છે નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી, 2026 – India AI Impact Summit AI અને જેન્ડર એમ્પાવરમેન્ટ પર આધારિત કેસબુકની સત્તાવાર રીતે 17 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 ખાતે લોન્ચ કરવામાં આવી હતી, જે સમાવિષ્ટ અને નૈતિક કૃત્રિમ બુદ્ધિમત્તા […]

EVમાં શોર્ટ સર્કિટ કે સુરક્ષામાં ખામી? દેશમાં 3 વર્ષમાં ઇ-વાહનોના 23,865 અકસ્માત

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: પર્યાવરણની જાળવણી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી છૂટકારો મેળવવા માટે દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જોકે, આ આધુનિક સવારી હવે સુરક્ષાના મામલે સવાલોના ઘેરામાં આવી છે. કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા ચોંકાવનારા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં EV સાથે સંકળાયેલા કુલ 23,865 […]

અમિત શાહ પ્રથમ સહકારી-ક્ષેત્રની ટેક્સી સેવા, ભારત ટેક્સી લોન્ચ કરશે

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુરુવારે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ભારતનું પ્રથમ સહકારી-આધારિત રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ, “ભારત ટેક્સી” લોન્ચ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ’ના વિઝનને અનુરૂપ, આ લોન્ચિંગ સહકારી ક્ષેત્રને મજબૂત કરવા અને સર્વસમાવેશક, નાગરિક-કેન્દ્રીત ગતિશીલતા ઉકેલોને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના સતત પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ […]

ગુજરાતમાં પોલીસ ભરતીના ઉમેદવારો માટે શરૂ થયો તાલીમ કાર્યક્રમઃ જાણો સંપૂર્ણ વિગતો

ગાંધીનગર, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ઃ Training program police recruitment candidates ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતની અગ્રણી રાષ્ટ્રીય સુરક્ષા અને પૉલીસિંગ યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ આજે ગુજરાત પોલીસ ભરતી 2025-26 ના ઉમેદવારો માટે ખાસ રચાયેલા એક વ્યાપક 75-દિવસનો તૈયારી કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. RRUની સ્કૂલ ઑફ ઇન્ટરનલ સિક્યુરિટી એન્ડ સ્માર્ટ પૉલીસિંગ […]

પશ્ચિમ બંગાળ: નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ મળ્યા, આરોગ્ય વિભાગ દોડતુ થયું

કોલકાતા, 13 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. દરમિયાન, પશ્ચિમ બંગાળ સરકારે નિપાહ વાયરસના ફેલાવાને રોકવા માટે વ્યાપક સાવચેતીનાં પગલાં અમલમાં મૂક્યા છે.રવિવારે કલ્યાણી સ્થિત એઈમ્સ સ્થિત ભારતીય તબીબી સંશોધન પરિષદની વાયરસ સંશોધન પ્રયોગશાળામાં આ શંકાસ્પદ કેસોની ઓળખ કરવામાં આવી હતી.આ કેસોની માહિતી મળતાની સાથે જ ભારત સરકારના સ્વાસ્થ્ય […]

PM મોદી પવિત્ર પિપ્રાહવા અવશેષોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025 : ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય, “લોટસ લાઈટ: ધ રેલીક્સ ઓફ ધ અવેકન્ડ વન” નામનું એક ઐતિહાસિક સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે, જેમાં આદરણીય પવિત્ર પિપ્રાહવા અવશેષો અને મહત્વપૂર્ણ સંબંધિત પ્રાચીન વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શન બુદ્ધના ઉપદેશો સાથે ભારતના કાયમી સભ્યતા જોડાણ અને તેના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાને સાચવવા […]

ભારત સરકાર મહિનાના અંત સુધીમાં AI ગવર્નન્સ ફ્રેમવર્ક રજૂ કરશે

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે AI ઇમ્પેક્ટ સમિટ 2026 માટેના લોગોનું અનાવરણ કર્યું છે. આ સમિટ ભારતના નેતૃત્વ હેઠળ યોજાશે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. લોગો રીલિઝ કરતા, મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે ભારત સરકાર આ મહિનાના અંત સુધીમાં AI ગવર્નન્સ ફ્રેમવર્ક રજૂ કરશે. આ ફ્રેમવર્ક નવી […]

અમેરિકાના ટેરિફને નિષ્ફળ બનાવવા ભારત સરકાર તરફથી વિવિધ યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફનો રાગ ઉભો કર્યો છે. ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ મૂકવાની ધમકી આપી હતી, પરંતુ આ વખતે સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે તેના રાષ્ટ્રીય હિતોને બચાવવા માટે કોઈ જરૂરી પગલા લેવાનું પાછું નહીં લે. આ વખતે એમઇએ ટ્રમ્પની ધમકીઓ પર ભારપૂર્વક પ્રતિક્રિયા આપી છે. અમેરિકાના શબ્દો અને ક્રિયાઓ […]

ભારત સરકારે અશ્લીલ કોન્ટેંટને કારણે ઉલ્લુ, ઓલ્ટ જેવી અન્ય સ્ટ્રીમિંગ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો

ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને ઉલ્લુ, એએલટીટી, ડેસિફ્લિક્સ, બિગ શોટ્સ અને અન્ય સ્ટ્રીમિંગ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે અશ્લીલ અને જાતીય કોન્ટેંટ વિરુદ્ધ નીતિ હેઠળ આ નિર્ણય લીધો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) ને આ એપ્સ વિરુદ્ધ અનેક નાગરિકો અને સંગઠનો તરફથી ફરિયાદો મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો […]

ભારત સરકારે ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ભારત સરકારે ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે, પોપ ફ્રાન્સિસનું ગઇકાલે અવસાન થયું હતું. આજે અને આવતીકાલે બે દિવસના રાજકીય શોક પાળવામાં આવશે. અંતિમ સંસ્કારના દિવસે એક દિવસનો રાજકીય શોક મનાવવામાં આવશે. રાજ્ય શોકના સમયગાળા દરમિયાન, જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં અડધી કાઠીએ ધ્વજ ફરકાવાશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code