વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રોકાણકારો માટે RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ લોન્ચ કરશે
હવે રોકાણકારો સરકારી સિક્યોરિટીઝમાં પૈસા રોકી શકશે PM મોદી લોન્ચ કરશે નવી સ્કીમ દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રોકાણકારો માટે RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ લોન્ચ કરશે. તેનો હેતુ સરકારી સિક્યોરિટીઝમાં છૂટક ભાગીદારી વધારવાનો હશે. એક પરિપત્રમાં જણાવાયું છે કે,રિટેલ રોકાણકારો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે તેમના સરકારી સિક્યોરિટીઝ એકાઉન્ટ ખોલવા અને તેની દેખરેખ રાખી શકશે. […]