1. Home
  2. Tag "government"

ફેસબૂક હવે સરકારના નવા નિયમોનું પાલન કરવા થઇ તૈયાર, આ નિવેદન આપ્યું

સરકારની નોટિસ બાદ ફેસબૂકે નવા આઇટી નિયમો લાગૂ કરવા તૈયારી દર્શાવી કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટે સરકારના નવા નિયમોનું પાલન કરવા માટે કંપની તૈયાર: ફેસબૂક આ મુદ્દા પર સરકાર સાથે વધુ ચર્ચા વિચારણા કરવાની અમારી યોજના છે નવી દિલ્હી: સરકારે જે નવા ડિજીટલ નિયમો લાગૂ કર્યા છે તેના અમલીકરણ માટે હવે ફેસબૂકે તૈયારી દર્શાવી છે. આ […]

કોરોનાના ત્રીજા વેવ સામે સરકારનું ઓગોતરૂ આયોજનઃ 348 આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

અમદાવાદઃ કોરોનાના બીજા વેવમાં સરકાર ઊંઘતી ઝડપાઈ હતી. એટલે હવે કદાચ કોરોનાનો ત્રીજો વેવે આવે તે પહેલા જ સરકારે આગોતરૂં આયોજન શરૂ કર્યુ છે. આ સંદર્ભે સરકારે નિષ્ણાત તબીબો સાથે પણ પરામર્શ કર્યો છે. અને ઊભી થનારી જરૂરિયાતો અગે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. કોરોનાની ત્રીજા વેવની આગોતરી તૈયારીના ભાગરૂપે સરકારે રાજ્યના તમામ 348 […]

સરકારે “વ્યથા નહીં વ્યવસ્થા”ના કર્મમંત્ર સાથે કોરોના સામે જંગ છેડ્યો છે: મુખ્યપ્રધાન

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજભવન, ગાંધીનગર ખાતે શરૂ થયેલાં “કોરોના સેવાયજ્ઞ” અંતર્ગત એક લાખ પાયાના કોરોના વોરિયર્સ સુધી જીવન ઉપયોગી વસ્તુઓની કીટ પહોંચાડવા જન-અભિયાનનો પ્રારંભ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરાવ્યો હતો. 11 હજાર કિટના પ્રથમ જથ્થાને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વ્યથા નહીં, વ્યવસ્થાના કર્મમંત્ર અને વિજયના વિશ્વાસ […]

ગુજરાતની હોસ્પિટલોમાં 52 હજાર દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપરઃ સરકારે કોર્ટમાં રજૂ કર્યું એફિડેવીટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોરોનાના તમામ દર્દીઓ પૈકી 52 હજાર દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર સારવાર લઈ રહ્યાં છે. તેમ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલી એફિડેવીટમાં જણાવ્યું છે. કેસની હકીકત અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો પીટિશન થઈ છે. […]

રાજ્યમાં કોરોનાની સંકટ ઘડીમાં સરકાર કહે તે તમામ કામગીરી કરવા કોંગ્રેસ તત્પર છેઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતીઓની એકતાસીર રહી છે કે, સંકટની ઘડીમાં ખંભેખંભા મીલાવીને કામ  કરતા હોય છે. કોંગ્રેસે કોરોનાની સંકટ ઘડીમાં સર્વપક્ષિય બેઠક બોલાવીને સાથે મળીને કામ કરવા સરકારને અનુરોધ કર્યો હતો. સરકારે હજુ સુધી સર્વપક્ષિય બેઠક બોલાવવાનો નિર્ણય લીધો નથી. ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે આજે ટ્વિટ કરીને ગુજરાતની જનતાને […]

રાજ્યમાં કોવિડને પગલે ઓક્સિજન પ્લાન્ટ ઉપર સરકારનું મોનિટરિંગ

ઓક્સિજન સપ્લાય પર સરકારની નજર ઓક્સિજન પ્લાન્ટ પર સરકારી અધિકારીની નિમણુંક અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેના કારણે ઓક્સિજનની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઓસ્કિજનની અછત ઉભી ના થાય તે માટે સરકાર દ્વારા પ્લાનીંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓક્સિજન પ્લાન્ટ પર મોનિટરિંગનો આદેશ આપ્યો […]

કોરોના ટેસ્ટીંગની પ્રક્રિયા ઝડપી કરવાની સાથે રેમડેસિવિર ઈન્જેકશન સરળતાથી મળવા જોઈએઃ હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. બીજી તરફ કોરોના પીડિતને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યાં છે. હાઈકોર્ટે કોરોનાની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને સરકારને આડેહાથ લીધી હતી. કોરોનાના ટેસ્ટીંગ અને રેમડેસિવિર ઈન્જેકશન માટે લોકોની લાંબી લાઈનો મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી. તેમજ ટેસ્ટીંગની પ્રક્રિયા વધારે ઝડપી કરવા અને રેમડેસિવિર ઈન્જેકશન દર્દીઓના પરિવારજનોને સરળતાથી […]

ગુજરાતની કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન કરવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જેથી કોલેજો ઓનલાઈન શિક્ષણની પોતાની જરૂરિયાત મુજબ ચાલુ રાખી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિત આઠ શહેરોમાં આવેલી […]

પંજાબમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર ચિંતિત : ૩૦ એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યું નખાયો

કોરોના વધતા પંજાબ સરકારની જાહેરાત આજથી ૩૦ એપ્રિલ સુધી રહેશે નાઈટ કર્ફ્યું પંજાબમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા પંજાબ સરકારે જાહેરાત કરી છે કે, આજથી 30 એપ્રિલ સુધી રાજ્યમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે. પંજાબમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બુધવારની રાતથી નાઇટ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું […]

IPL 2021 : મહારાષ્ટ્રમાં સરકારે કોરોના મહામારી વચ્ચે IPLની ટીમોને આપી રાહત

મુંબઈઃ આગામી દિવસોમાં હવે ઈન્ડિયન પ્રિમીયર લીગ એટલે કે આઈપીએલનો શુભારંભ થવાનો છે. આઈપીએલની દસેક મેચનું મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા મુંબઈમાં રાત્રિ કર્ફ્યુ સહિતના કેટલાક પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. જો કે, રાત્રી કરફ્યૂની સ્થિતીમાં પણ IPL ની ટીમો રાત્રીના 8 વાગ્યા બાદ પ્રેકટીસ કરી શકશે. એટલું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code