1. Home
  2. Tag "governor"

સ્વનું ભલું નહિ, પણ સૃષ્ટિની ભલાઈ માટે વિચારવું એ ભારતનો સ્વભાવઃ રાજ્યપાલ

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 54મા પદવીદાન સમારોહના દિક્ષાંત પ્રવચનમાં ભારતના નવયુવાનોને અમૃત્તપુત્રો ગણાવ્યા હતા. તેમણે દેશની યુવાપેઢીનો ડંકો વિશ્વભરમાં વાગે છે એમ જણાવી યુવા છાત્રોને આજીવન વિદ્યાર્થી બની કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી […]

વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય, આ ‘પંચશક્તિ’ સરકારની અગ્રતા : રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના સંબોધન સાથે આજે 15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો શુભારંભ થયો હતો. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મારી સરકાર હંમેશા ગુજરાતના નાગરિકોની ઉન્નતિ, સશક્તિકરણ અને પ્રગતિ માટે પ્રતિબધ્ધ છે. વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય; એ ‘પંચશક્તિ’ મારી સરકારની અગ્રતા છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા પ્રાયોરિટી, પોલીસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. છેલ્લા […]

જસ્ટિસ નઝીરને રાજ્યપાલ બનાવવા પર કાયદા મંત્રીએ કહ્યું- સમગ્ર ઇકો સિસ્ટમ પૂરજોશમાં છે 

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે 13 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરી હતી.આમાંથી એક ગવર્નરની નિમણૂક પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.આ 13 લોકોમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ સૈયદ અબ્દુલ નઝીર પણ સામેલ છે.તેમની આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.જસ્ટિસ નઝીર 39 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. કોંગ્રેસે જસ્ટિસ નઝીરની નિમણૂક પર સવાલ […]

‘પરીક્ષા પે ચર્ચા’ માત્ર અભ્યાસક્રમની પરીક્ષા માટે નહીં, જીવનની પ્રત્યેક પરીક્ષા માટે પથદર્શક છે : રાજ્યપાલ

અમદાવાદઃ એક શિક્ષક અને મનોવૈજ્ઞાનિક જેટલી નિપુણતાથી યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ભારત અને વિદેશના લાખ્ખો છાત્રો, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદાત્મક ‘પરીક્ષા પે ચર્ચા’ કરી.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં ગાંધીનગરની શાળાઓના બાળકો સાથે બેસીને આ રસપ્રદ સંવાદનું જીવંત પ્રસારણ માણ્યું હતું. દરમિયાન રાજ્યપાલે જણાવ્યું હતું કે, ‘પરીક્ષા પે ચર્ચા’ માત્ર અભ્યાસક્રમની પરીક્ષા માટે […]

ગુજરાત વિદ્યાપીઠમાંથી નીકળી રહી છે ટનબંધ ગંદકી: રાજ્યપાલ સફાઈ કામદારો સાથે સફાઈ કાર્યમાં જોડાયા

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ સ્વચ્છતાનું મહાઅભિયાન ઉપાડ્યું છે. તેમણે આ અભિયાનમાં અમદાવાદ મહાનગરપાલિકાનો પણ સહયોગ લીધો છે. અત્યાર સુધીમાં 20 ટ્રક ભરીને ટનબંધ કચરો કાઢવામાં આવ્યો છે. આજે પણ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત વિદ્યાપીઠ જઈને મહાનગરપાલિકાના સફાઈ કામદારો સાથે સફાઈ કાર્યમાં જોડાયા હતા અને સ્વચ્છતા મહાઅભિયાનનું જાત નિરીક્ષણ કર્યું હતું. […]

ગુજરાત વિદ્યાપીઠની રાજ્યપાલે લીધી ઓચિંતી મુલાકાત, સ્વચ્છતા, દુર્દશાના પ્રશ્ને કરી ટકોર

અમદાવાદઃ મહાત્મા ગાંધીજીના વિચારોને વરેલી ગાંધીવાદી સંસ્થા એવી ગુજરાત વિદ્યાપીઠના કૂલપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી સાથે ગુજરાત વિદ્યાપીઠની તાજેતરમાં અચાનક જ મુલાકાત લઈને કેમ્પસમાં ફરીને જાત નિરિક્ષણ કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ માટેના ભોજનાલય, […]

શંકરાચાર્યજીએ વર્ષો પહેલાં લોકોને તેમની સાંસ્કૃતિક-આધ્યાત્મિક એકતા વિશે જાગૃત કર્યાઃ આરિફ મોહમ્મદ

બેંગ્લોરઃ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને વિવિધ યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક સહિતના અનેક મુદ્દાઓ પર ડાબેરી મોરચાની કેરળ સરકાર સાથે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે શંકરાચાર્યજીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે જો સરદાર વલ્લભભાઈ પટેલ 1947 પછી ભારતને એક કરી શકે તો તેનો શ્રેય ખરેખર કેરળના પુત્ર શંકરાચાર્યજીને જાય છે. તેઓએ 1,000 વર્ષ પહેલાં […]

કેરાલાના રાજ્યપાલે કહ્યું : રાષ્ટ્રીય સહમતિના કારણે રાજ્યપાલ કુલપતિનું પદ સંભાળે છે, રાજ્ય સરકારોની ઈચ્છાથી નહીં.

કેરાલા: રાજ્યમાં કુલપતિઓની નિમણૂકનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું છે કે, “યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક રાજ્ય સરકારની ઈચ્છાથી નહીં પણ રાષ્ટ્રીય સર્વસંમતિથી થઈ છે. યુનિવર્સિટીની નિમણૂકોમાં ભત્રીજાવાદને મંજૂરી આપી શકાય નહીં. જો રાજ્યના મુખ્યમંત્રીને હાલમાં આ નિમણૂક અંગે શું ચાલી રહ્યું છે, તેની માહિતી ના હોય, તો તેઓ મુખ્યમંત્રી […]

ભારતીય સંસ્કૃતિ લોકોના દિલ જીતવાની પ્રેરણા આપે છેઃ રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલા 14 માં ટ્રાયબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના પ્રવાસે આવેલા ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના 40 આદિવાસી યુવાઓ સાથે રાજભવન ખાતે સંવાદ કર્યો હતો. રાજયપાલએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, યુવાઓ માટે વિકાસનું આકાશ ખુલ્લુ છે, ત્યારે શ્રેષ્ઠ શિક્ષણ અને ઇનોવેટીવ અભિગમ સાથે યુવાનો સફળતાના નવા […]

પ્રાકૃતિક કૃષિથી નવી ક્રાંતિ સર્જવા ગુજરાતના ખેડૂતો દેશભરને પ્રેરણા પૂરી પાડશે: રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અને આત્મા પરિયોજના દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, ખેતી અને ખેડૂતની સમૃઘ્ઘિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી આવશ્યક છે. ખેડૂત અને કૃષિને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ લાભદાયી છે. રાજયપાલજીએ જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code