1. Home
  2. Tag "Gujarat Election 2022"

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આપ પાર્ટીના દિગ્ગજ કહેવાતા નેતાઓની હાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે. આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો ખંભાળિયામાંથી પરાજય થયો છે. ઇસુદાન ગઢવી સામે ભાજપના મુળુભાઇનો વિજય થયો છે. બીજી તરફ પાટીદાર નેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંયોજક ગોપાલ ઇટાલીયા પણ કતારગામ બેઠક પરથી હાર્યા છે. તેઓની […]

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જવાબદારી સ્વિકારીને રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું. આ ચૂંટણીમાં ભાજપાએ ઐતિહાસિક જીત મેળવી છે. બીજી તરફ રાજ્યના ઈતિહાસના પ્રથમવાર કોંગ્રેસનો ખરાબ રીતે કહી શકાય તેવો પરાજય થયો છે. કોંગ્રેસ માત્ર 17 બેઠક જીતી શક્યું છે. ગુજરાતમાં એક-બે ઝોન નહીં તમામ ઝોનમાં કોંગ્રેસનો સફાયો થયો છે અને કોંગ્રેસ 20 બેઠકો સુધી પહોંચી શક્યું ન […]

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું પરિણામ : રાજકોટમાં ભગવો લહેરાયો, તમામ બેઠકો પર ભાજપનો કબજો

રાજકોટ: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યું છે. મતગણતરીની પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આજે 08.00 વાગ્યાથી રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ચૂકી છે. રાજકોટ શહેરની તમામ બેઠક પર ભાજપે કબજો કરી લીધો છે જે બાદ શહેર કમલમ કાર્યાલય ખાતે […]

ગુજરાતમાં શપથ ગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરે યોજાશે, ભાજપે ભૂપેન્દ્ર પટેલને સીએમ જાહેર કર્યાં

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આજ સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીના વલણો અનુસાર, પાર્ટીએ રાજ્યમાં 155 સીટો પર લીડ મેળવી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ ઘણી પાછળ છે. કોંગ્રેસને અત્યાર સુધી માત્ર 18 સીટો પર જ સરસાઈ મળી છે. આગામી 12મી ડિસેમ્બરના રોજ બપોરના 2 કલાકે ગાંધીનગર હેલિપેડ ખાતે શપથ વિધી […]

ભાજપાએ કોંગ્રેસનો ગઢના કાંકરા ખેરવ્યા, દરિયાપુર બેઠક ઉપર ભાજપાએ જીત મેળવી ઈતિહાસ રચ્યો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતગણતરી હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર અને જિલ્લાની બેઠકો ઉપર ભાજપ આગળ જોવા મળતી હતી. જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતા દરિયાપુરની બેઠક ઉપર ભાજપાએ ઐતિહાસિક જીત મેળવીને રાજકીય પંડીતોને પણ ચોંકાવી દીધા હતા. જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતી ખાડિયા-જમાલપુર બેઠક કોંગ્રેસે જાળવી રાખી હતી. અમદાવાદની ઘાટલોડિયા બેઠક ઉપર ભાજપ જીત તરફ સતત […]

કોંગ્રેસ હવે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરશેઃ જગદીશ ઠાકોર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરીની સાથે જ ભાજપા ટ્રેન્ડમાં હતું અને 140થી વધારે બેઠકો ઉપર ભાજપ આગળ હતું. જ્યારે કોંગ્રેસ 24 જેટલી બેઠકો ઉપર આગળ હતી. વર્ષ 2017ની સરખામણીમાં આ ચૂંટણીમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયાનું જોવા મળી રહ્યું છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રજાના નિર્ણયને સર્વોચ્ચ માન્યો હતો. તેમજ કોંગ્રેસ હવે વર્ષ 2024ની […]

ગુજરાત ચૂંટણી 2022: પોસ્ટલ બેલેટ અને EVM ઉપર મતની ગણકરી એકસાથે થશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે બંને તબક્કામાં એકંદરે સરેરાશ 63 ટકા જેટલુ મતદાન થયાનો અંદાજ છે, ગઈકાલે વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનુ મતદાન પૂર્ણ થતા 182 બેઠકો ઉપર લગભગ 1500 જેટલા ઉમેદવારોના ભાવી સીલ થયાં છે. આગામી 8મી ડિસેમ્રના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેની તૈયારીઓને પણ આખરી ઓપ […]

વિધાનસભા ચૂંટણીઃ પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ ભાજપાએ આઠ નેતાને સસ્પેન્ડ કર્યા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ અને કોંગ્રેસના સિનિયર નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. દરમિયાન ભાજપાએ પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા આઠ નેતાઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે. જેમાં 6 પંચમહાલ અને બે બનાસકાંઠાના નેતાઓનો સમાવેશ થાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ અનેક સિટીંગ ધારાસભ્યો અને સિનિયર નેતાઓને પડતા મુકીને નવા ચહેરાઓને […]

ગુજરાત ચૂંટણી 2022ઃ માતા હીરાબાના આશીર્વાદ લઈને વડાપ્રધાને મતદાન કર્યું

અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે ફરી એકવાર ગુજરાત પહોંચ્યા હતા. માતા હીરાબેનને મળવા તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને સાથે ચા પીધી. અગાઉ ઓગસ્ટ અને જૂનમાં પણ તે તેની માતાને મળવા આવ્યો હતો. પીએમ મોદી તેમની માતા હીરાબેનને અડધો કલાક સુધી મળ્યા બાદ પાર્ટી ઓફિસ ‘કમલમ’ […]

કોંગ્રેસના નેતાઓએ બોલતી વખતે કાળજીપૂર્વક શબ્દો વાપરવા જોઈએઃ મુમતાઝ પટેલ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ ગણાવતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને પગલે ખળભળાટ મચી ગયો છે, એટલું જ નહીં આ મુદ્દે નરેન્દ્ર મોદીએ મલ્લિકાર્જન ખડગે અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અહમદ પટેલની પુત્રી મમતાઝ પટેલે અધ્યક્ષ ખડગેના નિવેદનનો વિરોધ કરીને એક સલાહ આપી હતી. કોંગ્રેસના યુવા નેતા મુમતાઝે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code