1. Home
  2. Tag "Gujarat Election 2022"

ગુજરાત ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં મોછા મતદાનથી રાજકીય નેતાઓની ભય

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો ઉપર થયેલા ઓછા મતદાનને પગલે ઉમેદવારો અને રાજકીય પક્ષોના નેતાઓમાં ગભરાહટ ફેલાયો છે અને મતદારોએ કોની તરફેણમાં મતદાન કર્યું છે તેને લઈને અસમંજસ ભરી સ્થિતિમાં મુકાયાં છે. મતદારોનું મન પારખી શકવામાં નિષ્ફળ રહેલા રાજકીય નેતાઓમાં બીજા તબક્કાની 93 બેઠક ઉપર જંગી મતદાન થાય તે માટે બેઠકોનો […]

છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું: અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 89 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન સવારે પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગ્રુહ મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું છે. આજે ગુજરાત […]

ગુજરાતની સાત કરોડ જનતા પરિવર્તન માટે એક થઈઃ મલ્લિકાર્જુન ખડગે

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની વિધાનસભાની 89 બેઠકો ઉપર સવારના 8 કલાકથી મતદાન શરૂ થયું હતું. જો કે, તે પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, યુવા નેતા રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ગુજરાતની 7 કરોડ જનતા પરિવર્તન માટે […]

ગુજરાત ચૂંટણી 2022: વિજય રુપાણી, સી.આર.પાટીલ અને અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 89 બેઠકો ઉપર સવારે કલાકથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું હતું. દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સિનિયર નેતા વજુભાઈ વાળા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સહિતના રાજકીય આગેવાનોએ વહેલા મતદાન કર્યું હતું. એટલું જ નહીં તેમણે મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. પ્રાપ્ત […]

ગુજરાત ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 89 બેઠકો ઉપર મતદાન શરૂ, 3 કલાકમાં સરેરાશ 15 ટકા જેટલુ મતદાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે સવારથી જ મતદાન શરૂ થયું હતું. 3 કલાક સુધી પ્રથમ તબક્કામાં સરેરાશ 15 ટકા જેટલુ મતદાન થયું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના આગેવાનોએ પણ મતદાન કર્યું હતું. તેમજ મતદારોને જંગી મતદાન કરવા માટે અપીલ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં બે તબક્કામાં […]

ગુજરાત ચૂંટણી 2022: ગીર જંગલ વિસ્તારના મતદારો માટે સાત મતદાન મથકો ઉભા કરાયાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 89 બેઠકો ઉપર પ્રથમ તબક્કા માટે તા. 1લી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દરમિયાન ગીરના જંગલ વિસ્તારમાં એક મતદાતા માટે ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદાન કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગીર જંગલ વિસ્તારના આદિવાસી મતદારો માટે વધુ સાત મતદાન મથકો ઉભા […]

ગુજરાત ચૂંટણી 2022: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ PM મોદી ઉપર કર્યા આકરા પ્રહાર

અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ સુરતમાં વિશાળ રેલી યોજી હતી. સુરતમાં રેલી દરમિયાન ખડગેએ પોતાને અછુત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુઠાણાના સરદાર ગણાવ્યાં હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન પોતાને ગરીબ કહે છે પરંતુ મારાથી વધારે ગરીબ કોણ હશે હું તો […]

ગુજરાત ચૂંટણી 2022: ભાભરની કટાવ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે દરમિયાન ચૂંટણીપંચ દ્વારા મતદાન વધે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ચૂંટણીપંચની આ કામગીરી સાથે અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની કટાવ પ્રાથમિક શાળામાં સ્કૂલ સંચાલકો-શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ભાભર તાલુકાના કટાવ પ્રાથમિક શાળામાં […]

ગુજરાત ચૂંટણી 2022: કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રદેશ સમિતિના મંત્રીએ રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રચાસ તેજ બન્યો છે અને રાજકીયપક્ષોના સ્ટારપ્રચારકો પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી બાબુ રામે તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. તેમજ તેઓ ભાજપામાં જોડાય તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને ડેલીગેટ બાબુ […]

ગુજરાત ચૂંટણી 2022: મતદાન જાગૃતિ અભિયાનમાં સાધુ-સંત સમાજ પણ જોડાયો

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય તેવા ચૂંટણીપંચ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, તેમજ અભિયાન રથ દોડાવીને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્કૂલના બાળકો પણ લોકોને વધારેમાં વધારે મતદાન કરવા વિવિધ કાર્યકર્મો મારફતે અપીલ કરી છે. હવે સાધુ-સંતો પણ આ અભિયાનમાં જોડાયા છે. જૂનાગઢમાં સાધુ સમાજે સાયકલ રેલી યોજીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code