1. Home
  2. Tag "Gujarat government"

ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે ૨૭ મેથી ઓનલાઇન નોંધણી શરૂ થશે

આગામી તા. ૧૦ જૂન સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્ય સ્તરે જ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકાશે ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા માટે ખેડૂતોએ ‘ફાર્મર રજીસ્ટ્રેશન’ કરાવવું ફરજિયાત ગાંધીનગર, 26 મે 2026 – ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલે બુધવાર અર્થાત ૨૭ મેથી ઓનલાઇન નોંધણી શરૂ થશે. એક સત્તાવાર અહેવાલ અનુસાર ગુજરાતમાં ઉનાળુ મગનું વાવેતર […]

મોદી સરકારના 12 વર્ષ: કાર્યક્રમોની પૂર્વતૈયારી સંદર્ભે જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઇ

પેટ્રોલ- ડીઝલના વ્યવહારુ ઉપયોગ સાથે વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે વિગતવાર માર્ગદર્શન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિવિધ સંગઠનાત્મક મુદ્દે વિગતવાર છણાવટ કરી કાર્યકરોને માર્ગદર્શિત કરતા અભિયાનના કેન્દ્રીય સમન્વયક અને લોકસભાના સાંસદશ્રી ડૉ. સંજય જયસ્વાલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકર ગાંધીનગર, 26 મે 2026 – મોદી સરકારના 12 વર્ષ પૂરા થવા નિમિત્તે ગુજરાત […]

કેજરીવાલે જિલ્લા પંચાયતમાં “આપ”ની જીતને “સરકાર” ગણાવી, આખા દેશમાં ટ્રોલ થયા

રિવોઈ ન્યૂઝ, 25 મે, 2026 – અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં એક જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત અને ત્યાં હોદ્દેદારોની નિમણૂકને સરકારની રચના ગણાવી છે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે, 2027ની ચૂંટણીમાં તેમનો પક્ષ ગુજરાતમાં પૂર્ણ બહુમતીની સરકાર બનાવશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન રહી ચૂકેલા કેજરીવાલને મતે જિલ્લા પંચાયતમાં […]

ગુજરાત સરકારે કરકસરભર્યા વહિવટ માટે 11 નિયમો બનાવ્યા, જાણો નવા નિયમો

ગાંધીનગર, 20 મે, 2026 : Gujarat government has made 11 rules for efficient administration વડાપ્રધાન મોદીએ પેટ્રોલ-ડીઝલની બચત કરવા અપીલ કરાયા બાદ ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલમાં બચત અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે સત્તાવાર પરિપત્ર જાહેર કરી 11 નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરિપત્રમાં તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી અધિકારીઓને ખર્ચ ઘટાડવા અને ટેક્નોલોજી આધારિત […]

ગુજરાત સરકાર 55 વર્ષ પૂર્ણ કરનારા બિનકાર્યક્ષમ કર્મચારીઓને ફરજિયાત VRS આપશે

ગાંધીનગર, 12 મે 2026 : VRS mandatory for inefficient employees aged 55 years ગુજરાત સરકારમાં જે કર્મચારીઓ 55 વર્ષની વય વટાવી ચુક્યા છે. અને કામમાં બિન કાર્યક્ષમ હોય એવા કર્મચારીઓને ફરજિયાત નિવૃત (VRS) કરાવાનું સરકાર વિચારી રહી છે. રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને તમામ વિભાગો પાસેથી 55 વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓની 11 મુદ્દાઓની […]

ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મુકાયું

મગફળી, સોયાબીન, દિવેલા અને તલ પાક માટે ખેડૂતો ૧૭ મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે પાલનપુર, 9 મે, 2026 – ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.  રાજ્યના ખેડૂતોને તેલીબિયાં પાકોની ખેતી માટે પ્રોત્સાહન મળી રહે તેમજ તેલીબિયાં પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય […]

રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

કેન્દ્ર સરકાર સાથેના સંકલન માટે અને જિલ્લાઓમાં સપ્લાય ચેઇન જળવાઈ રહે તેના માર્ગદર્શન માટે મુખ્યસચિવના અધ્યક્ષ સ્થાને એક સ્ટેટ લેવલ કોર્ડીનેશન કમિટીની રચના કરવાનો નિર્ણય ગાંધીનગર, 28 માર્ચ, 2026ઃ રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસનો જથ્થો, વિતરણ વ્યવસ્થાની સમીક્ષા માટે આજે શનિવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો […]

ખેડૂતોને મોટી રાહત, સિંચાઈ માટે 20 એપ્રિલ સુધી સિંચાઈ માટે પાણી મળશે

ગાંધીનગર, 28 માર્ચ 2026: રાજ્યમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત વચ્ચે નાગરિકો અને જગતના તાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે વિશ્વાસ અપાવ્યો છે કે ચાલુ વર્ષે રાજ્યમાં પીવાના પાણી કે સિંચાઈ માટે કોઈ તંગી સર્જાશે નહીં. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના જળાશયોમાં પૂરતો જળજથ્થો ઉપલબ્ધ હોવાથી ઉનાળામાં પાણીની સમસ્યા નહિવત રહેશે. […]

અમદાવાદ સિવિલમાં દર્દીઓના સગા માટે 858 બેડનું આધુનિક રેનબસેરા તૈયાર

અમદાવાદ, 27 માર્ચ, 2026- Ahmedabad Civil Hospital અમદાવાદ સિવિલમાં દર્દીઓના સગા માટે 858 બેડનું આધુનિક રેનબસેરા તૈયાર થઈ ગયું છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં રાજ્યભરમાંથી તેમજ દેશ-વિદેશથી નાગરિકો જટિલ સર્જરી અને વિવિધ રોગોની સારવાર માટે આવે છે. અત્યાર સુધી હોસ્પિટલની નજીકના વિસ્તારોમાં પૂરતી સુવિધાના અભાવે અથવા આર્થિક મર્યાદાના કારણે અનેક પરિવારોએ મોંઘા દરની હોટલોમાં […]

૨૨ વર્ષથી ગુજરાત સરકારે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

વિધાનસભા ગૃહમાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર ગાંધીનગર, 23 માર્ચ, 2026 – રાજ્ય સરકારના અસરકારક નાણાકીય સંચાલન અને કુશળ નાણાકીય વ્યવસ્થાપનને કારણે છેલ્લા 22 નાણાકીય વર્ષથી ગુજરાતે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી તેમ ગુજરાત વિધાનસભામાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code