1. Home
  2. Tag "Gujarat government"

વીજ ટાવર અને લાઇન વળતર બાબતે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, જાણો પૂરી વિગતો

જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે ટાવર બેઝ વિસ્તારની ગણતરીમાં ચારેય બાજુ વધારાના એક મીટરનો ઉમેરો કરાયો, ૭૬૫ કે.વી. લાઇનમાં ૬૨૫ ચોમી ના બદલે ૭૨૯ ચોમી નુ વળતર ચુકવાશે ગાંધીનગર, 3 જુલાઈ, 2026 – ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો […]

વાસણા બેરેજનો કાયાકલ્પ: માત્ર ૩૫ દિવસના રેકોર્ડ સમયમાં નવા દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ

૧૦ કરોડથી વધુના ખર્ચે ૧૯ નવા દરવાજા લગાવાયા: ૧૦ દરવાજાનું રીપેરિંગ: ચોમાસા પહેલા બેરેજ બન્યો વધુ સુરક્ષિત વર્ષ ૧૯૭૬માં નિર્માણ પામેલો વાસણા બેરેજ અમદાવાદ શહેર માટે પૂર નિયંત્રણ અને જળ વ્યવસ્થાપનનું મહત્ત્વનું માળખું અમદાવાદ, 23 જૂન, 2026- વાસણા બેરેજનો કાયાકલ્પ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પરના મહત્વપૂર્ણ […]

સરકારી શાળાઓના લાખો ગરીબ વિદ્યાર્થીઓ પુસ્તકો વિના મજબૂર: કોંગ્રેસે ગુજરાત સરકારને પૂછ્યા આ પ્રશ્નો

અમદાવાદ, 17 જૂન, 2026 – સરકારી શાળાઓના લાખો ગરીબ વિદ્યાર્થીઓ પુસ્તકો વિના મજબૂર છે તેવો આક્ષેપ કરીને કોંગ્રેસે ગુજરાત સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (State Curriculum Framework) […]

ગુજરાત સરકાર 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું કરશે અનાવરણ

ગાંધીનગર, 14 જૂન 2026 : Unveil new Industrial Policy 2026 ગુજરાત સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને નવી દિશા આપનારી બહુપ્રતિક્ષિત “ઔદ્યોગિક નીતિ-2026″નું 15 જૂનના રોજ અનાવરણ કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી દ્વારા રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું […]

GCCI એગ્રીકલ્ચર સમિતિ દ્વારા “પ્રાકૃતિક કૃષિ વ્યવસ્થા” પર કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, 8 જૂન 2026- GCCI એગ્રીકલ્ચર સમિતિ દ્વારા રવિવારે 7 જૂન, 2026 ના રોજ ગુજરાત રાજ્યના માનનીય કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત બંસી ગીર ગૌશાળા ખાતે “પ્રાકૃતિક કૃષિ વ્યવસ્થા” વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી 800થી વધુ ખેડૂતો, […]

ગુજરાત સરકારે 5માં પગાર પંચના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

ગાંધીનગર, 3 જુન, 2026 : Gujarat government increases dearness allowance of 5th Pay Commission employees ગુજરાત સરકારના પાંચમા પગાર પંચ હેઠળ આવતાં કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં સરકારે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કાર્યરત હજારો કર્મચારીઓ અને પેન્શનધારકોને સીધો લાભ મળશે. વધતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓને આર્થિક રાહત આપવાના ઉદ્દેશ સાથે […]

ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે ૨૭ મેથી ઓનલાઇન નોંધણી શરૂ થશે

આગામી તા. ૧૦ જૂન સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્ય સ્તરે જ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકાશે ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા માટે ખેડૂતોએ ‘ફાર્મર રજીસ્ટ્રેશન’ કરાવવું ફરજિયાત ગાંધીનગર, 26 મે 2026 – ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલે બુધવાર અર્થાત ૨૭ મેથી ઓનલાઇન નોંધણી શરૂ થશે. એક સત્તાવાર અહેવાલ અનુસાર ગુજરાતમાં ઉનાળુ મગનું વાવેતર […]

મોદી સરકારના 12 વર્ષ: કાર્યક્રમોની પૂર્વતૈયારી સંદર્ભે જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઇ

પેટ્રોલ- ડીઝલના વ્યવહારુ ઉપયોગ સાથે વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે વિગતવાર માર્ગદર્શન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિવિધ સંગઠનાત્મક મુદ્દે વિગતવાર છણાવટ કરી કાર્યકરોને માર્ગદર્શિત કરતા અભિયાનના કેન્દ્રીય સમન્વયક અને લોકસભાના સાંસદશ્રી ડૉ. સંજય જયસ્વાલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકર ગાંધીનગર, 26 મે 2026 – મોદી સરકારના 12 વર્ષ પૂરા થવા નિમિત્તે ગુજરાત […]

કેજરીવાલે જિલ્લા પંચાયતમાં “આપ”ની જીતને “સરકાર” ગણાવી, આખા દેશમાં ટ્રોલ થયા

રિવોઈ ન્યૂઝ, 25 મે, 2026 – અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં એક જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત અને ત્યાં હોદ્દેદારોની નિમણૂકને સરકારની રચના ગણાવી છે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે, 2027ની ચૂંટણીમાં તેમનો પક્ષ ગુજરાતમાં પૂર્ણ બહુમતીની સરકાર બનાવશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન રહી ચૂકેલા કેજરીવાલને મતે જિલ્લા પંચાયતમાં […]

ગુજરાત સરકારે કરકસરભર્યા વહિવટ માટે 11 નિયમો બનાવ્યા, જાણો નવા નિયમો

ગાંધીનગર, 20 મે, 2026 : Gujarat government has made 11 rules for efficient administration વડાપ્રધાન મોદીએ પેટ્રોલ-ડીઝલની બચત કરવા અપીલ કરાયા બાદ ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલમાં બચત અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે સત્તાવાર પરિપત્ર જાહેર કરી 11 નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરિપત્રમાં તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી અધિકારીઓને ખર્ચ ઘટાડવા અને ટેક્નોલોજી આધારિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code