1. Home
  2. Tag "Gujarat High court"

ગુજરાત હાઈકોર્ટમાં વધુ 8 જસ્ટિસની નિમણૂંકને સુપ્રીમની કોલેજિયમે આપી મંજુરી

ગુજરાત હાઈકોર્ટમાં જજોનું સંખ્યાબળ 32 થી વધીને 40 થશે આઠ ન્યાયિક અધિકારીઓ રાજ્યની વિવિધ ટ્રાયલ કાર્ટમાં ફરજ બજાવી રહ્યા છે મૂળચંદ ત્યાગી પહેલા હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર જનરલપદે ફરજ બજાવતા હતા અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં વધુ આઠ જજની નિમણૂંક માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમએ મંજુરી આપી દીધી છે. હવે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આ નામોને લઈ સત્તાવાર […]

ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટીસ બિરેન વૈષ્ણવ કાર્ય કરશે

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલની રજાને કારણે, કેન્દ્રએ 18 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂંક કરીને જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHCAA) એ સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં રોસ્ટર ફેરફારોના મુદ્દા પર “કાનૂની માર્ગે” મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલને અન્ય હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની […]

કાચવાળી દોરી ઉપર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ લદાયો

અમદાવાદઃ ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, લોકોને ઈજા ના પહોંચે તે માટે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પણ કાચના પાઉડર ચડાવીને વેચવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધ છે. હાઈકોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, કાચના પાઉડરથી રંગેલી દોરી, તેના ઉત્પાદન, વેચાણ, વપરાશ, […]

સુરતમાં વકીલને લાત મારવી PIને રૂપિયા 3 લાખમાં પડી

ગુજરાત હાઈકોર્ટે પીઆઈને દંડ ફટકાર્યો, સત્તાના દૂરૂપયોગની છૂટ ન આપી શકાયઃ હાઈકોર્ટ, કારમાં બેઠેલા વકીલને કોઈ કારણ વિના પીઆઈએ લાત મારી હતી, સુરત: શહેરમાં ડિંડોલી વિસ્તારમાં રાતના સમયે રોડ સાઈડ પર કાર પાર્ક કરીને વકીલ હિરેન નાઈ પોતાના મિત્રો સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યારે પેટ્રોલિંગમાં નિકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે.સોલંકીએ કંઈ પણ પૂછ્યા […]

આપણે વધુને વધુ કેસોને સમયસર પૂર્ણ કરીને લોકોને ન્યાય અપાવવા બનતું કરવું જોઈએ : મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ

અમદાવાદઃ મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને કાયદામંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત હાઇકોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે રાજ્ય સરકાર વતી  ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રૂ.પાંચ કરોડનો ચેક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અર્પણ કર્યો હતો. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને ગુજરાત બાર કાઉન્સિલના […]

અમદાવાદમાં જોખમી હોર્ડિંગ દૂર કરવા માટે મનપા તંત્રને નિર્દેશ

અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારમાં હોર્ડિંગ લગાવવામાં આવ્યાં છે, દરમિયાન કેટલાક હોર્ડિંગ જોખમી ફરિયાદો ઉઠી છે. દરમિયાન જોખમી હોર્ડિંગ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. સમગ્ર મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. તેમજ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમીશનરને શહેરમાં રહેલા હોર્ડીંગ મુદ્દે ગભીર રીતે ધ્યાન આપવા માટે હુકમ કર્યો છે. જેથી શહેરમાં જોખમી હોર્ડિંગ દૂર કરવામાં આવે તેવી […]

માત્ર FIR નોંધવાથી કોઈ વ્યક્તિને જાહેર વ્યવસ્થા માટે જોખમી ગણી શકાય નહીઃ હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે માત્ર કોઈ વ્યક્તિ સામે એફઆઈઆર નોંધવાથી તેને જાહેર વ્યવસ્થા માટે જોખમી જાહેર કરી શકાય નહીં. એફઆઈઆર દાખલ કરવાથી જાહેર હુકમના ઉલ્લંઘન સાથે કોઈ લેવાદેવા નથી. વ્યક્તિ સમાજ માટે ખતરો છે તે સાબિત કરવા માટે પૂરતા પુરાવા અને સામગ્રી હોવી જોઈએ. ગુજરાત હાઈકોર્ટમાં એક વ્યક્તિએ પોલીસમાં […]

આમીરખાનના પુત્ર જુનૈદની પ્રથમ ફિલ્મ પર રિલિઝ પહેલાજ લાગ્યુ ગ્રહણ, ગુજરાત હાઇકોર્ટે મુક્યો સ્ટે

મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમીર ખાનના પુત્ર જુનૈદ ખાનની પહેલી ફિલ્મ ‘મહારાજ’ આજે નેટ ફ્લિક્સ પર રીલિઝ થવાની હતી. પરંતુ હવે એવું લાગે છે કે જુનૈદની કારકિર્દી પર શરૂઆતથી ગ્રહણ લાગી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટે ‘મહારાજ “ની રિલીઝ પર રોક લગાવી દીધી છે. જુનૈદ આ ફિલ્મથી પોતાની કરિયરની શરૂઆત કરવાના હતા. 18 જૂન સુધી રોક […]

રાજકોટના TRP ગેમ અગ્નિકાંડના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરી સુઓમોટો

અમદાવાદઃ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 9 બાળકો સહિત 32 લોકોના મૃત્યુ થયા છે. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે આજે રજાના દિવસે સુનાવણી યોજી હતી.  સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાતા એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. ગુજરાત […]

ગુજરાત હાઈકોર્ટે વડોદરાના બોટકાંડ કેસમાં તત્કાલિન મ્યુનિ. કમિશનર સામે કર્યો તપાસનો આદેશ

અમદાવાદઃ વડોદરામાં હરણી બોટકાંડમાં નિર્દોષ બાળકોના મોતના બનાવમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટોની સુનાવણીમાં હાઈકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે ખાતાકીય તપાસનો શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને આદેશ આપ્યો છે. આ તપાસ IAS નિયમોના પરિપ્રેક્ષ્યમાં થશે. આ ઉપરાંત હાઇકોર્ટે સવાલ કર્યો કે કોન્ટ્રાકટર પાસે લાયકાત ના હોવાથી પહેલી વખત કોન્ટ્રેક્ટ નહોતો અપાયો ત્યારબાદ ફક્ત બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code