1. Home
  2. Tag "Gujarat police"

ગુજરાત પોલીસમાં PSI, લોકરક્ષક, સહિત 12 હજાર જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરી શકાશે

ગાંધીનગરઃ પોલીસ વિભાગમાં પીએસઆઈ સહિત લોકરક્ષક, બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી સહિતની કૂલ. 12472 ખાલી જગ્યાઓ માટે આજે તા. 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી લોકો OJAS વેબસાઈટ ઉપર ફોર્મ ભરી શકશે. વેબસાઈટ પર નિયત કરેલા ફોર્મમાં અરજી કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ઉમેદવારો  https://ojas.gujarat.gov.in/ પરથી ઓનલાઈન ભરી શકશે. ગુજરાતમાં પોલીસ […]

ગુજરાતના પોલીસ વિભાગમાં 472 PSI સહિત 12472 જગ્યાઓ પર ભરતી કરાશે,

અમદાવાદઃ ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં 472 પીએસઆઈ સહિત વિવિધ કેડરમાં 12472 જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો છે. LRD અને PSI સદર્ભે અરજી સ્વીકારવાની શરૂઆત તારીખ 4 એપ્રિલ 2024થી થશે. https://ojas.gujarat.gov.in આ વેબસાઈટ પર અરજી કરી શકાશે ગુજરાત પોલીસ દળમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપાઇ […]

રમત-ગમત સ્પર્ધાઓથી ગુજરાતને અનેક નવા ખેલાડીઓ મળશે: ગૃહ રાજ્ય મંત્રી

અમદાવાદઃ ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ “ડી.જી.પી. કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-2023”નો શુભારંભ કરાવ્યો હતો. તેમજ ગૃહ રાજ્ય મંત્રીએ ગુજરાત પોલીસ અકાદમી ખાતે નવનિર્મિત વૂડન બેડમિન્ટન કોર્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહવર્ધન કરતા ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, દિવસ-રાત વિવિધ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાની ફરજ બજાવતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની […]

ખેડાના કથિત લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસ દ્વારા નશાકારક આયુર્વેદ સીરપ પકડવા રાજ્યભરમાં દરોડા

અમદાવાદઃ ખેડા જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં 5ના મોત બાદ નશાકારક આયુર્વેદિક સીરપના લીધે કાંડ સર્જાયાની હકિકત જાણલા મળ્યા બાદ રાજ્યના પોલીસ વડાના આદેશથી તમામ જિલ્લાઓમાં નશાકારક આયુર્વેદિક સીરપ પકડવા પોલીસે દરોડા પાડ્યા છે. સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી નશાકારક આયુર્વેદ સીરપનો જથ્થો પકડાયો છે. જિલ્લામાં આયુર્વેદિક પીણાની આડમાં ચાલતા નશાકારક સીરપના કારોબારનો પર્દાફાશ કરી કુલ રૂ. 21,26,510ની […]

ડ્રગ્સરુપી રાવણ સામે ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહીં પરંતુ જંગ છેડી છેઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ અસત્ય ઉપર સત્યના વિજયના પર્વ વિજ્યાદસમીની સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા હથિયારોની પૂજા કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પોલીસ હેડક્વાર્ટર્સમાં શસ્ત્રપુજા કરીને દશેરા પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ડ્રગ્સરૂપી રાવણને સળગાવવા માટે રાજ્યની પોલીસ દશેરા પર્વની રાહ નથી […]

DoT ASTRએ શંકાસ્પદ સિમ વેચનારાઓ સામે કાર્યવાહી કરવા ગુજરાત પોલીસ સાથે સહયોગ સાધ્યો

અમદાવાદ: તે જાણીતું છે કે બનાવટી દસ્તાવેજો પર અને તૃતીય પક્ષના નામ પર સબસ્ક્રાઇબ કરેલા સિમ મોટાભાગના સાયબર ક્રાઇમ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. છેતરપિંડી કરનારાઓની કુશળતાનું સ્તર એવું છે કે તેઓએ ઓળખ / સરનામાના દસ્તાવેજોના નકલી પુરાવા બનાવ્યા છે, જે એકલતામાં એક કેસનું વિશ્લેષણ કરીને મનુષ્યો ક્યારેય શોધી શકતા નથી. આથી, ડિપાર્ટમેન્ટ ઓફ […]

ગુજરાત પોલીસના ત્રિનેત્ર ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને નેશનલ E-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ દળના VISWAS પ્રોજેકટ અંતર્ગત કાર્યરત કરાયેલા ત્રિનેત્ર-ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (i3C) ને ભારત સરકારના નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડનું ગૌરવ સન્માન મળ્યું છે. જમ્મુ ખાતે યોજાયેલી રપમી નેશનલ કોન્ફરન્સ ઓન ઇ-ગર્વનન્સમાં ગુજરાત પોલીસ દળને નેશનલ એવોર્ડ ફોર ઇ-ગર્વનન્સ સ્કીમ 2021-22 અન્વયે એકસલન્સ ઇન એડોપ્ટીંગ ઇમર્જીંગ ટેક્નોલોજીસ કેટેગરીમાં આ એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યું […]

શહિદોનું બલીદાન આપણને દેશ પ્રત્યે ફરજ નિષ્ઠા અને દેશ પ્રથમનો સંદેશ આપે છેઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ પોલીસ અકાદમી કરાઇ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 21 ઓક્ટોબરના દિને પોલીસ શહિદ સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં  શહિદ પોલીસ કર્મીઓને ભાવસભર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ દેશમાં સામાજિક સુરક્ષા અને શાંતિ માટે ફરજ બજાવતા જીવ ગુમાવનાર તમામ પોલીસ કર્મીઓને દિલથી સલામ કરીને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ આપી […]

ગુજરાત પોલીસમાં સીધી ભરતીના 46 પીઆઈનો દીક્ષાંત સમારોહ CMની ઉપસ્થિતિમાં યોજાયો

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં  કરાઈ ખાતે પોલીસ અકાદમીમાંથી સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી પોલીસબેડામાં સેવારત થવા જઈ રહેલા 46 પોલીસ ઇન્સ્પેક્ટરની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. મુખ્યમંત્રીએ આ નવ નિયુક્ત અફસરોમાં 14 જેટલી બહેનો, 3 ડોક્ટર, 25 ઈજનેર અને 3 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે તેમને પણ બિરદાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે. રાજ્યના […]

ગુજરાત પોલીસને ઇન્ટરપોલની મદદથી ચાર વોન્ટેડ ગુનેગારોને વિદેશમાંથી પકડવામાં સફળતા મળી

ગાંધીનગરઃ  દુનિયામાં 195 સભ્ય દેશો ધરાવતી વિશ્વની સૌથી મોટી પોલીસ સંસ્થા ઇન્ટરપોલની ચાર દિવસીય 90મી જનરલ એસેમ્બલી, 18 થી 21 ઓક્ટોબર, 2022 દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાશે. 1949માં ભારત ઇન્ટરપોલમાં જોડાયું હતું અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી સમયે આ કાર્યક્રમની યજમાની ભારતને મળી એ ગૌરવપૂર્ણ બાબત છે. ચાર દિવસ સુધી વિશ્વભરનું પોલીસ નેતૃત્વ ભારતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code