1. Home
  2. Tag "Gujarat University"

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશની મોસમ, 30 મે સુધી રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ વિદ્યાર્થીઓ કરી શકશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશની મોસમનો પ્રારંભ થયો છે. જેમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓના માત્ર રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો હતો. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ હજુ જાહેર કરાયું નથી. પરંતુ સારા પરિણાની અપેક્ષાએ ઘમા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરાવ્યા છે. તા.24મીથી ફીલિંગ પણ થઈ શકશે જેથી વિદ્યાર્થીઓ કોલેજ પર પસંદ કરી શકશે ત્યારે સાયન્સના વિદ્યાર્થીઓને બીએસસી માટેનો પણ કાર્યક્રમ […]

રાજ્યમાં સાયન્સની કોલેજોને પુરતા વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ, ગુજરાત યુનિ.સંલગ્ન 3 કોલેજો બંધ થશે

અમદાવાદઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આ વખતે ગત વર્ષની તુલનાએ 7 ટકા જેટલું ઓછું આવ્યું છે. દર વર્ષે એન્જિનિયરિંગ અને ફાર્મસી સહિતની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશને અંતે ઘણીબધી બેઠકો ખાલી રહેતી હોય છે. ત્યારે આ વર્ષે ઈજનેરી અને ફાર્મસીમાં વધુ બેઠકો ખાલી રહેવાની શક્યતા છે. જ્યારે વિજ્ઞાનની કોલેજોની હાલત સૌથી વધુ કફોડી બનશે. કારણ કે […]

ગુજરાત યુનિવર્સિટીમાં તા.5મી મેથી ઓનલાઈન પ્રવેશ પ્રકિયાનો પ્રારંભ, 125 રૂપિયા રજિસ્ટ્રેશન ફી,

અમદાવાદઃ  ધોરણ-12ના પરિણામ પહેલા જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ કરી દેવાશે. ગુજરાત યુનિ સંલગ્ન વિનિયન. વાણિજ્ય અને વિજ્ઞાનની કોલેજાના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવાશે. આગામી તા. 5મી મેથી પ્રવેશની પ્રકિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક તાજેતરમાં મળી હતી. તેમાં આગામી 5મી મેથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે […]

ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ-સિન્ડિકેટની ચૂંટણી તથા પ્રવેશ પ્રકિયાના મામલે NSUIએ કર્યો હોબાળો

અમદાવાદઃ ગુજરાતની સૌથી જુની અને સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી ન યોજવાના મામલે તેમજ પ્રવેશ પ્રકિયા કાનગી એજન્સીને સોંપવાના વિરોધમાં આજે એનએસયુઆઈએ યુનિ. ટાવરમાં હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યો હતો કે, હવે યુનિવર્સિટીના વહિવટનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના કેટલાક પ્રશ્નોને લઈને આજે  NSUI એ ઉગ્ર વિરોધ […]

ગુજરાત યુનિવર્સિટીના નવા કૂલપતિનું નામ 30મી જાન્યુઆરી પહેલા જાહેર કરી દેવાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. હિમાશું પંડ્યાની ટર્મ આગામી જૂન મહિનામાં જ પૂર્ણ થવાની છે ત્યારે નવા કુલપતિની નિમણુક માટે સર્ચ કમિટીની રચના કરી દેવામાં આવી છે. જેમાં ત્રણ સભ્યો પૈકી એક સભ્ય તરીકે જૂનાગઢ યુનિવર્સીટીનાં કુલપતિ ચેતન ત્રિવેદીનો સમાવેશ કરાયો છે. જ્યારે અન્ય બે સભ્યોની નિમણુક માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આગામી […]

ગુજરાત યુનિવર્સિટીની ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપના માટે પસંદગી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટીના ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરીના એકશન પ્લાનનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. આ એક્શન પ્લાન અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી મુખ્યત્વે પાંચ પ્રકારની કામગીરી કરવાની છે. તદઅનુસાર, યુનિવર્સિટી ભવનો-કોલેજોમાં સસ્ટેઇનેબલ કેમ્પસ અન્વયે સૌર ઊર્જાનો વપરાશ વધારવા સાથે ઊર્જા કાર્યક્ષમતા અને વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી હાથ ધરાશે. એટલું જ નહિ, વેધર સ્ટેશનની સ્થાપના […]

ગુજરાત યુનિવર્સિટીઃ પીએચડી માર્ગદર્શક તરીકે પ્રો. શશીકાંત ભગતની નિમણુંક

અમદાવાદઃ ગુજરાતની જાણીતી એજ્યુકેશન સંસ્થા એનઆઈએમસીજેના પ્રોફેસર ડો. શશીકાંત ભગતની ગુજરાત યુનિવસિર્ટી દ્વારા પીએચડી (જર્નાલિઝન એન્ડ પબ્લીક રિલેશન) કરનાર વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે પસંદગી થઈ છે. ગુજરાતનું જાણીતું ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) ડો. શશીકાંત ભગતને તેમની આ સિદ્ધિ બદલ શુભકામનાઓ પાઠવે છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક, અનુસ્નાતકની પરીક્ષાઓ એપ્રિલ-મેમાં ત્રણ તબક્કામાં યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં શાળા કોલેજોમાં માર્ચ-એપ્રિલથી પરીક્ષાની મોસમ ખીલી ઉઠશે. જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ 1થી 9ની પરીક્ષાઓ શાળા કક્ષાએ લેવાશે. જ્યારે કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ પણ એપ્રિલ-મે દરમિયાન લેવાશે. દરમિયાન ગુજરાત યુનિવર્સિટી દ્વારા રેગ્યુલર સમર એક્ઝામ એપ્રિલ- મે મહિનામાં ત્રણ તબક્કામાં […]

ગુજરાત યુનિવર્સિટીમાં બનાવાશે વેધર સ્ટેશન, વિદ્યાર્થીઓ હવામાનનો અભ્યાસ કરી શકશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં વેધર સ્ટેશન બનાવવાના આયોજનમાં યુનિવર્સિટીનું તંત્ર લાગ્યું છે. આ પ્રકારનું વેધર સ્ટેશન હજુ સુધી દેશની કોઈ યુનિવર્સિટીમાં નથી. ત્યારે વેધર સ્ટેશન શરુ કરનારી ગુજરાત યુનિવર્સિટી પ્રથમ યુનિવર્સિટી બનશે. તેનાથી વિદ્યાર્થીઓને અનેક ગણો ફાયદો થશે. વિદ્યાર્થીઓ બદલાતા વેધરના વિષયો અંગે અભ્યાસ કરી શકશે. એટલુ જ નહિ, આ વેધર સ્ટેશનથી હવામાનમાં થઈ રહેલા બદલાવ […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા CCCની પરીક્ષા એકાએક રદ કરાતાં પરીક્ષાર્થીઓ નારાજ બન્યા

અમદાવાદ : ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપરલિકને કારણે એકાએક રદ કરવામાં આવી હતી. જ્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાનારી  CCCની પરીક્ષા પણ અચાનક મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ હતી. વીજ પુરવઠો ખોરવાવાને કારણે પરીક્ષા યોજાશે નહીં, તેવું કહેવામાં આવતા વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા આવેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code