1. Home
  2. Tag "Gujarat University"

ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ ચાર વર્ષનો કરાશે

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુએશનનો અભ્યાસ ત્રણને બદલે ચાર વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. અને તેનો અમલ નવા શૈક્ષણિક સત્રથી શરૂ કરી દેવામાં આવશે. યુનિવર્સિટીની સિન્ડિકેટ અને એકેડેમીક કાઉન્સિલની બેઠક તાજેતરમાં યોજાઈ હતી. જેમાં અગાઉના બાકી રહેલા કામોના મંજૂરી આપવા ઉપરાંત વિવાદો અંગે રચાયેલી તપાસ કમિટીના અહેવાલો રજૂ કરાયા હતા. આ સિવાય નવી શિક્ષણનીતી અંતર્ગત ગ્રેજ્યુએશન […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઘેરબેઠા ઓનલાઈન ગ્રેજ્યુએશનનો કોર્ષ, ટુંકમાં પ્રવેશ પ્રકિયા શરૂ કરાશે

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઘેરબેઠા ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.  આગામી 10 દિવસમાં વિન્ટર સેશનમાં પ્રથમવાર ઓનલાઈન અભ્યાસક્રમ માટે એડમિશન પ્રક્રિયા શરુ કરાશે. જેમાં માત્ર ઓનલાઈન અભ્યાસ જ નહિ, પણ ઓનલાઈન ઓન ડિમાન્ડ એકઝામ પણ આપી શકાશે. ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીને યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા ઓનલાઈન ડિગ્રી […]

ગુજરાત યુનિની બી.કોમ અને સીએ ફાઉન્ડેશનની પરીક્ષા એક સાથે હોવાથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ સેમેસ્ટર 3ની પરીક્ષા આગામી તા. 13મી  ડિસેમ્બરથી શરૂ થશે. આ સાથે 14 ડિસેમ્બરથી જ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા પણ શરૂ થઈ રહી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સીએ સાથે બીકોમનો અભ્યાસ કરતા હોય છે. ત્યારે હવે બંને પરીક્ષા સાથે શરૂ થતાં વિદ્યાર્થીઓએ એક પરીક્ષા છોડવી પડશે જેનાથી વિદ્યાર્થીઓના 6 મહિના કે 1 વર્ષ સુધીનો […]

ગુજરાત યુનિવર્સિટીની મેડિકલ વિદ્યાશાખાની દ્વિતિય વર્ષની પરીક્ષા હવે 23મી ડિસેમ્બરથી લેવાશે

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ કોલેજોમાં બીજા વર્ષની પરીક્ષા આગામી 2 ડિસેમ્બરથી શરૂ થવાની હતી. આ પરીક્ષા પાછળ લઇ જવા માટે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. જેથી યુનિવર્સિટી દ્વારા 2 ડિસેમ્બરે શરૂ થનારી પરીક્ષા 23મી ડિસેમ્બરથી લેવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ સિવાય અન્ય પેરા મેડિકલની પરીક્ષાઓ પણ 9મી ડિસેમ્બરથી લેવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના […]

ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી વિભાગ, ગુજ.યુનિ. દ્વારા ‘શર્વિલક’ નાટકના ઉપક્રમે વ્યાખ્યાન યોજાયું.

અમદાવાદ: આજે ગુજરાતી વિભાગ, ભાષા – સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતી વિભાગ અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે સુધાબહેન દેસાઈ વ્યાખ્યાનમાળા આયોજિત થઈ હતી. જે અંતર્ગત જશવંત ઠાકર મેમોરિયલના સ્થાપક અને જાણીતા લેખક, નાટ્ય દિગ્દર્શક-નિર્માતા શ્રી અદિતિ દેસાઈએ રસિકલાલ પરીખના નાટક ‘શર્વિલક’ નાટક અને નાટક સ્વરૂપ વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી […]

અમદાવાદમાં GUJPEX-2022નું આયોજન

અમદાવાદઃ ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 14મું રાજ્ય સ્તરીય ફિલાટેલિક પ્રદર્શન, GUJPEX-2022 સત્તવીસ દશાપોરવડ વિદ્યા મંદિર, નવરાણપુરા ખાતે 13મી નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ એક્ઝિબિશનનો હેતુ ફિલેટલીના શોખને પ્રોત્સાહન આપવાનો અને ફિલેટલિસ્ટને વિવિધ થીમ્સ પર તેમના મૂલ્યવાન કલેક્શનને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો છે. પ્રદર્શન દરમિયાન વિશેષ કવર પણ બહાર પાડવામાં […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરીથી કોમર્સ અને આર્ટ્સના કોર્સ ઓનલાઇન પણ ભણાવાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હવે આર્ટ્સ અને કોમર્સના ઓનલાઈન અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. તેના લીધે દેશ-વિદેશના કોઈપણ સ્થલોએ રહેતા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકશે. યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર ઓનલાઇન એજ્યુકેશનનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આગામી જાન્યુઆરી 2023થી બીએ, એમએ, બીકોમ, એમકોમના કોર્સ ઓનલાઇન પણ ભણાવવામાં આવશે. આ કોર્સનો વિધિવત્ પ્રારંભ જાન્યુઆરી 2023થી થશે. આ કોર્સમાં પ્રવેશ […]

ગુજરાત યુનિવર્સિટીમાં 10 મી નવેમ્બરથી પરીક્ષાઓ શરૂ થશે, જાન્યુઆરીથી નવા સત્રનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના શૈક્ષણિક કલેન્ડર મુજબ સંલગ્ન કોલેજો અને ભવનોમાં તા. 10મી નવેમ્બરથી સત્રાંક પરીક્ષાઓનો પ્રારંભ થશે. ડિસ્મ્બરના અંત સુધીમાં સત્ર પૂર્ણ થશે. અને જાન્યુઆરીથી નવા સત્રનો પ્રારંભ થશે. કોરોકાળને કારણે 2020-21 અને 2021-22ના શૈક્ષણિક વર્ષમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી હતી.હવે સ્થિતિ સામાન્ય થઈ છે ત્યારે નવા સત્રથી બધું રાબેતા મુજબ શરૂ […]

ગુજરાતમાં શાળા છોડવાનો દર છેલ્લા બે દાયકામાં 22 ટકાથી ઘટીને 1.37 ટકા થયોઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત યુનિવર્સિટીનું સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ ‘herSTART’ લોન્ચ કર્યું હતું. તેમણે શિક્ષણ અને આદિજાતિ વિકાસને લગતી ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ માટે ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન / શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી માટે એ ગૌરવની વાત છે કે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ […]

જે દેશ પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે તે જલ્દી નાશ પામે છેઃ મોહન ભાગવતજી

અમદાવાદ: ભારતીય વિચાર મંચ ગુજરાત દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં “સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઓર” વિષયે બહુઆયામી વિમર્શ યોજાયો હતો. જેના ઉદ્ઘાટનકર્તા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતે ભારતીય વિચાર મંચની એપ્લીકેશન અને પુસ્તકોનું પણ આ પ્રસંગે લોકાર્પણ કર્યુ હતુ. આ પ્રસંગે બીજ વકતવ્ય આપતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતજીએ ‘સ્વાધીનતા’ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code