1. Home
  2. Tag "Gujarat Visit"

ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે ફરી આવશે ગુજરાત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 14મી ઓક્ટોબરને શનિવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ નિહાળવા માટે જશે તેવી પણ શક્યતા છે. અમિત શાહને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ જોવા માટે ક્રિકેટ બોર્ડ તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે. અમિત શાહ બે દિવસના એટલે કે તા. 14 અને 15 ઓક્ટોબર એમ બે […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, અનેક વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. આ દરમિયાન તેમણે સરખેજ, ઓગણજ અને ભાડજ ગામના તળાવના નવીનીકરણ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ સરદાર પટેલ રીંગ રોડને અડીને આવેલા ભાડજ ગામના તળાવના બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત  કેન્દ્રીય ગૃહમંત્રીએ ઓગણજ ગામ ખાતે આવેલા તળાવના બ્યુટીફિકેશનનું પણ ખાતમહુર્ત કર્યું હતું. આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય […]

અમારા માટે ગરીબો માટે ઘર એ માત્ર એક સંખ્યા નથી, પરંતુ ગૌરવને સક્ષમ કરનાર છેઃ PM મોદી

PM નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના છોટાઉદેપુર સ્થિત બોડેલીમાં રૂ. 5200 કરોડથી વધુની કિંમતની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તેમાં ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ’ કાર્યક્રમ હેઠળ રૂ. 4500 કરોડથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ, ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0’ માટે શિલાન્યાસ અને અન્ય વિવિધ વિકાસ યોજનાઓનો સમાવેશ થાય છે. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ […]

અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે, 28મી યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં રહેશે ઉપસ્થિત

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તા. 28મી ઓગસ્ટના રોજ આયોજીત વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ઉપસ્થિત રહશે. આ ઉપરાંત તેઓ અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શકયતા છે. વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ટોપના નેતાઓ સાથે મીટીંગ કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ […]

નેનો ડીએપીના કારણે દેશના ખેડૂતો વધારે સમૃદ્ધ બનશેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હવાઈ માર્ગે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. બે દિવસના રાજ્યના પ્રવાસે આવેલા અમિત શાહે શનિવારે કચ્છમાં વિવિધ યોજનાઓનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. ગાંધીધામમાં કંડલા ઈફ્કોના નેનો ડીપીએ પ્લાન્ટનું ભૂજન કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, નેનો ડીપીએના કારણે ખેડૂતોની જમીનને બિલકુલ નુકશાન નહીં થાય. બીજી તરફ દેશના ખેડૂતો વધારે […]

સેમિ કન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝને ભારત ઉપર વિશ્વાસઃ PM મોદી

અમદાવાદઃ ગુજરાતના પાટનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન થયુ છે. હવે રાષ્ટ્રીય સ્તરના સેમિકન્ડક્ટર્સને લગતી અત્યાધુનિક ટેક્નોલોજી વિશે છ દિવસ પ્રદર્શન યોજાશે. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દુનિયામાં આ નવી ટેકનોલોજીએ શું તાકાત આપી છે જે લોકોએ જાણવાનું જાણવું જોઈએ. ભારતમાં સેમિકંડક્ટર ક્ષેત્રમાં કેમ રોકાણ કરવું જોઈએ તેવા સવાલ થતા […]

અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે, ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ આગામી તા. 10મી જૂને બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે. આ ઉપરાંત આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના સિનિયર નેતાઓ સાથે બેઠક કરીને જરુરી માર્ગદર્શન આપશે. સુત્રોના જણાવ્યા […]

ગુજરાતમાં ડ્રોપ આઉટ રેસિયો 40 ટકાથી ઘટીને 3 ટકા ઉપર પહોંચ્યોઃ પીએમ મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. હવાઈ માર્ગે પીએમ મોદી અમદાવાદ આવતા તેનું એરપોર્ટ ઉપર સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. તેઓ સીધા ગાંધીનગર ગયા હતા. જ્યાં ઓલ ઈન્ડિયા એજ્યુકેશન એસોસિએશનના અધિવેશનમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે ભારત વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે […]

કેન્દ્રિય ચૂંટણી પંચ 16મી ઓક્ટોબરે ફરીવાર ગુજરાતની મુલાકાતે આવશે,

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે દોઢ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. અને દિવાળી સુધીમાં ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ત્યારે ભારતના ચૂંટણી પંચના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓમા ટીમ ફરીવાર 16મી ઓક્ટોબરને રવિવારે ગુજરાતની મુલાતકાતે આવી રહ્યા છે. કામગીરીની સમીક્ષા કર્યા બાદ ચૂંટણીની […]

કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીમાં બન્નેમાંથી કોઈપણ જીતે, અંતે તો પક્ષ જ મજબુત બનશેઃ શશી થરૂર

અમદાવાદઃ કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીના ઉમેદવાર શશી થરૂરે અમદાવાદની મુલાકાત દરમિયાન સાબરમતી આશ્રમ ખાતે પુજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી આશીર્વાદ મેળવ્યાં હતાં. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખના ઉમેદવાર તરીકે પ્રદેશના ડેલીગેટો સાથે મુલાકાત કરવા ગુજરાતમાં આવ્યો છું. સમગ્ર ભારતમાં કોંગ્રેસ એકમાત્ર રાજકીય પક્ષ છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પારદર્શક પ્રણાલીથી થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code