1. Home
  2. Tag "Gujarat Visit"

સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ ભેટ અપાશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 25 ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના રૂ. 48 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા પધારશે ત્યારે, આતિથ્ય માટે જાણીતી સૌરાષ્ટ્રભૂમિ પર તેમનું અદકેરું અભિવાદન કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટના જસદણના કલાકાર દ્વારા તૈયાર કરાયેલી વુડ કાર્વિંગ ઓક્સીડાઈઝ એઇમ્સ મોડેલ અને રાજકોટની આર.કે. યુનિવર્સટીના વિદ્યાર્થીઓ દ્વારા […]

દેશની મહિલા શક્તિ ડેરી સેક્ટરની કરોડરજ્જુ: પીએમ મોદી

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૂલના 1200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, અમૂલની યાત્રાને સફળ બનાવવા પશુધનની મહત્વની ભૂમિકા રહી છે. પશુધન વગર ડેરી ક્ષેત્ર આગળ વધી ના શકે. આઝાદી બાદ અમૂલ શ્રેષ્ઠ બ્રાન્ડ બની છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ […]

ગાંધીનગરમાં તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની મુલાકાત

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા અને તેમના પ્રતિનિધિમંડળને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉષ્માસભર આવકાર આપ્યો હતો. જે બંને દેશો વચ્ચે સૌપ્રથમ વાર રાજ્યનાં વડા કે સરકારી સ્તરની મુલાકાત છે. પ્રધાનમંત્રીએ જીવંત “દિલ્હી-દીલી” જોડાણનું નિર્માણ કરવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ […]

અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અમિત શાહ ગુજરાતના ભાજપના નેતાઓ સાથે પણ ચર્ચા કરે તેવી શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હવાઈ માર્ગે અમદાવાદ આવશે અને આવતીકાલે શનિવારે બપોરના 2.30 કલાકે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત […]

એકસમયે ટાંકણીનું પણ ઉત્પાદન ન કરતો દેશ આજે ચંદ્ર પર ભારતનો તિરંગો લઈને પહોંચ્યોઃ અમિત શાહ

અમદાવાદઃ સરકારી યોજનાઓ થકી લોકકલ્યાણનો માર્ગ કંડારનાર ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા’ દેશભરમાં ચાલી રહી છે. તે અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ  હતી.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અવસરે જણાવ્યું હતું કે, સોમનાથનો ઈતિહાસ સમગ્ર દેશ માટે ગૌરવપ્રદ છે. સોમનાથના લોકોએ સોમનાથ […]

ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે ફરી આવશે ગુજરાત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 14મી ઓક્ટોબરને શનિવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ નિહાળવા માટે જશે તેવી પણ શક્યતા છે. અમિત શાહને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ જોવા માટે ક્રિકેટ બોર્ડ તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે. અમિત શાહ બે દિવસના એટલે કે તા. 14 અને 15 ઓક્ટોબર એમ બે […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, અનેક વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. આ દરમિયાન તેમણે સરખેજ, ઓગણજ અને ભાડજ ગામના તળાવના નવીનીકરણ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ સરદાર પટેલ રીંગ રોડને અડીને આવેલા ભાડજ ગામના તળાવના બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત  કેન્દ્રીય ગૃહમંત્રીએ ઓગણજ ગામ ખાતે આવેલા તળાવના બ્યુટીફિકેશનનું પણ ખાતમહુર્ત કર્યું હતું. આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય […]

અમારા માટે ગરીબો માટે ઘર એ માત્ર એક સંખ્યા નથી, પરંતુ ગૌરવને સક્ષમ કરનાર છેઃ PM મોદી

PM નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના છોટાઉદેપુર સ્થિત બોડેલીમાં રૂ. 5200 કરોડથી વધુની કિંમતની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તેમાં ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ’ કાર્યક્રમ હેઠળ રૂ. 4500 કરોડથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ, ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0’ માટે શિલાન્યાસ અને અન્ય વિવિધ વિકાસ યોજનાઓનો સમાવેશ થાય છે. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ […]

અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે, 28મી યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં રહેશે ઉપસ્થિત

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તા. 28મી ઓગસ્ટના રોજ આયોજીત વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ઉપસ્થિત રહશે. આ ઉપરાંત તેઓ અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શકયતા છે. વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ટોપના નેતાઓ સાથે મીટીંગ કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ […]

નેનો ડીએપીના કારણે દેશના ખેડૂતો વધારે સમૃદ્ધ બનશેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હવાઈ માર્ગે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. બે દિવસના રાજ્યના પ્રવાસે આવેલા અમિત શાહે શનિવારે કચ્છમાં વિવિધ યોજનાઓનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. ગાંધીધામમાં કંડલા ઈફ્કોના નેનો ડીપીએ પ્લાન્ટનું ભૂજન કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, નેનો ડીપીએના કારણે ખેડૂતોની જમીનને બિલકુલ નુકશાન નહીં થાય. બીજી તરફ દેશના ખેડૂતો વધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code