1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ દિવાળીના તહેવાર નિમિત્તે 15 દિવસમાં ST નિગમની 107 નવી બસ રોડ ઉપર દોડતી કરાઈ

ગાંધીનગરઃ અમદાવાદના રાણીપ ખાતે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની નવીન 47 બસોનું ગૃહ રાજ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન 15 દિવસમાં જીએસઆરટીસીની 107 નવી બસો ફાળવવામાં આવી છે. એસ.ટી. નિગમ દ્વારા વિવિધ તહેવાર અને ધાર્મિક મેળાઓમાં વધારાની એસ. ટી. બસોનું સંચાલન કરવામાં આવે છે ત્યારે આ લોકાર્પિત નવીન બસો લોકોને પોતાના […]

ગુજરાતના જેલ ખાતાના કર્મચારીઓની દિવાળી સુધરી, સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં વધારો કરાયો

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના પર્વને પગલે સરકાર દ્વારા ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓને બોનસની જાહેરાત કરી હતી. દરમિયાન જેલ ખાતાના કર્મયોગીઓના વિવિધ ભથ્થામાં વધારાનો સરકારે નિર્ણય લીધો છે. જેલ સિપાઈ, હવાલદાર અને સુબેદારના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં 3500થી 5000નો વધારો કરાયો છે. ફિક્સ પગારના જેલ સહાયકને 3500નો વધારો કરાયો છે. સિપાઈના ભથ્થામાં […]

દિવાળીના તહેવારો ટાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટા બાદ સામાન્ય ઝાપટાં

અમદાવાદઃ ગુજરાતમાં હાલ દિવસે થોડી ગરમી અને રાતે થોડી ઠંડી એમ લોકો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ચોમાસાએ વિધિવત વિદાય લઈ લીધી છે. અને શિયાળાના આગમનની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદના સામાન્ય ઝાંપટા પડ્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવાળી સમયે જ કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા […]

ગુજરાતમાં નકલી બિયારણ ખૂલ્લેઆમ વેચાય છે, ભાજપના જ સાંસદે કૃષિમંત્રીને લખ્યો પત્ર

રાજકોટઃ ગુજરાતમાં રવિ સીઝનની વાવણીના ટાણે જ  ખેડુતોને ભોળવીને નકલી બિયારણનો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના જ  રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. કે,  નકલી બિયારણ દ્વારા ખેડૂતને થતી છેતરપિંડી એ એક ચિંતાજનક વિષય છે. આ માટે સરકાર દ્વારા નકલી બિયારણનું વેચાણ કરતા વેપારીની […]

દિવાળી બાદ ધીમા પગલે ઠંડીની આગમન, વાદળો બંધાશે પણ માવઠું નહીં પડેઃ હવામાન વિભાગ

અમદાવાદઃ શિયાળાના યાને કારતક મહિનાના પ્રારંભને હવે એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે દિવસે ગરમી અને રાત્રે થોડી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પણ દિવાળી બાદ એટલે નૂતન વર્ષના પ્રારંભથી ઠંડીનો ચમકારો વર્તવાની શરૂઆત થશે. છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાતના ભાગોમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી રહી છે. ત્યારે હવામાન વિભાગના કહેવી મુજબ આગામી […]

ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં વધારો કરાયો

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી […]

ગુજરાત સરકારને છેલ્લા ત્રણ વર્ષમાં વીજળી ડ્યુટીની રૂપિયા 22452 કરોડની આવક થઈ

અમદાવાદઃ ગુજરાત સરકારને વીજળી પરની ડ્યુટીને લીધે વર્ષે-દહાડે કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. નાણાકીય વર્ષ 2020-21થી 2022-23 દરમિયાન ત્રણ વર્ષમાં ગુજરાત સરકારને ઉદ્યોગો અને ઘરવપરાશ થકી વીજશુલ્ક પેટે 22452 કરોડ રૂપિયાની આવક થઇ હતી. આ ત્રણ વર્ષ દરમિયાન સરકારને વીજશુલ્કથી થતી આવકમાં 42 ટકાનો વધારો થયો છે. 2020-21માં આવક 6220 કરોડ હતી, જે 2022-23માં […]

ગુજરાતની 11 યુનિવર્સિટીઓમાં રજિસ્ટ્રાર તરીકે અધ્યાપકોને સ્થાને ક્લાસવન અધિકારીઓ મુકાશે

અમદાવાદઃ રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત 11 જેટલી સરકારી યુનિર્સિટીઓમાં હવે રજિસ્ટ્રાર તરીકે શિક્ષણવિદો યાને અધ્યાપકોને સ્થાને આઈએએસ અધિકારીઓને નિમવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગે હાલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડમિક કાઉન્સિલની રચના કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.  ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ થયા બાદ 1 મહિનાના સમયગાળામાં જ BOM અને ECના સભ્યોના […]

ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે મૂડી રોકાણ માટે UAEએ બતાવી તત્પરતા, મુખ્યમંત્રી સાથે યોજાઈ બેઠક

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથે યુનાઇટેડ આરબ એમીરાટ્સના મિનિસ્ટર ઓફ ઇન્વેસ્ટમેન્ટ  મોહમ્મદ હસન અલ્‍સુવૈદીની અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ભારત-ગુજરાત-યુ.એ.ઇ ના વાણિજ્યક સંબંધોનો સેતુ વધુ દ્રઢ કરવા અંગે આ બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણો અને પરસ્પર સહયોગ અંગે ફળદાય વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. યુ.એ.ઇ ના મિનિસ્ટર ઓફ ઇન્વેસ્ટમેન્ટ  મોહમ્મદ હસને ખાસ કરીને […]

ગુજરાત સરકારની અનિર્ણાયકતાને લીધે ઈજનેરી કોલેજોના અધ્યાપકોને લાભો મળતા નથીઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્ય સરકારની અનિર્ણાયકતાના કારણે સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો 12 વર્ષે પણ મળવા પાત્ર લાભોથી વંચિત છે. અધ્યાપકો ઘણા સમયથી રજુઆતો અને લડતના કાર્યક્રમો આપવા છતાયે તેમના પ્રશ્નો ઉકેલાતા નથી. ઈજનેરી કોલેજોના પ્રોફેસરોની 308 જગ્યાઓ વર્ષોથી ખાલી છે. બઢતી અને બદલી પણ કરાતી નથી. તેના લીધે  ટેકનીકલ શિક્ષણ લકવાગ્રસ્ત થઈ રહ્યું છે. તેમ કોંગ્રેસના પ્રદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code