1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ટ્રસ્ટોએ હવે મિલકતોના વેચાણ કે લીઝ માટે ચેરિટી કમિશનરની મંજુરી લેવી પડશે

ગાંધીનગરઃ ગુજરાતમાં  ટ્રસ્ટોએ હવે તેની મિલ્કતોના વેચાણ કે લીઝ કરાર કરતા પૂર્વે ચેરીટી કમિશ્નરની મંજુરી ફરજિયાત લેવી પડશે. આ અંગે રાજયના નોંધણીસર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા ખાસ પરિપત્ર ઈશ્યુ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં જીપીટીએફ 1950 અન્વયે નોંધવામાં આવેલા ટ્રસ્ટોની મિલ્કત વેચાણ, લીઝ, બક્ષીસ કે અદલો બદલો કરવા બાબતે કલબ-3 અન્વયે […]

ગુજરાતના ત્રણ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોના અસરગ્રસ્ત બનેલા નાના વેપારીઓને સહાય અપાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ગત તા. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલા ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નાના […]

ગુજરાતના 42 તાલુકામાં વરસાદી ઝાપટાંથી ઠંડક પ્રસરી, ભાદરવાની ગરમીથી મળી રાહત

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા વિદાય લેવાની ઘડીઓ ગણી રહ્યા છે. ત્યારે મંગળવારે 42 તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા હતા. જો કે, જુનાગઢના વિસાવદરમાં દોઢ ઈંચ, બનાસકાંઠાના અમિરગઢ, અમરેલી શહેર, સાબરકાંઠાના પોશીના, છોટાઉદેપુરમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે મહેસાણાના જોટાણા, કડી, ગાંધીનગર, વલસાડના કપરાડા, ગીર સોમનાથના તલાળા, સહિત 42 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. વરસાદી […]

સુરતના ચોર્યાસી, અમરેલીના ખાંભા સહિત 35 તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ વરસાદ પડ્યો

અમદાવાદઃ ગુજરાતમાંથી મેઘરાજા વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે પણ સોમવારે 35 તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના ચોર્યાસીમાં અને અમરેલીના ખાંભામાં ત્રણ ઈંચ, રાજકોટના ઉપલેટામાં અઢી ઈંચ, આણંદના આંકલાવ, ગીરસોમનાથના ઊના અને તલાલામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો, આ સિવાયના 30 તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. રાજકોટ અને […]

ગુજરાતમાં રવિવારે 75 તાલુકામાં પડ્યો વરસાદ, નાંદોદમાં 5 ઈંચથી વધુ, ચૂડામાં 5 ઈંચ,

અમદાવાદઃ ગુજરાતમાં મેધરાજા હવે ગણતરીના દિવસમાં વિદાય લઈ રહ્યા છે. ત્યારે રવિવારે 75 તાલુકામાં ઝાપટાંથી લઈને પાંચ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં નર્મદાના નાંદોદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી. ચુડામાં રાત્રે માત્ર બે કલાકમાં જ ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે પંથકમાં પાણી જ પાણી જોવા […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે રેલીઓ યોજીને સૂત્રોચ્ચાર કર્યો

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોનું આંદોલન મહિનાઓથી ચાલી રહ્યું છે. જે કે સરકારે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. પણ મહત્વના પ્રશ્નોનો ઉકેલ ન આવતા  શિક્ષકોમાં અસંતોષ વ્યાપેલો છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકો, કર્મચારીઓ અને સંચાલકોના અનેક પડતર પ્રશ્નોનું નિરાકરણ કરાતુ નથી. જેને લઇને શિક્ષકો, સંચાલકો  ભેગા થઈને સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલનના 8 તબક્કા […]

ગુજરાત ઓટોમોટિવ હબ બન્યુઃ વાર્ષિક આઠ લાખથી વધુ વાહનોની નિકાસ

અમદાવાદઃ ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રનું મૂલ્ય આજે 3 બિલિયન યુએસ ડોલર છે. છેલ્લા બે દાયકામાં આવેલું આ અભૂતપૂર્વ પરિવર્તન રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને નવીનતા પ્રત્યેના સમર્પણનો પુરાવો છે. આઠ લાખથી વધુ વાહનોની વાર્ષિક નિકાસ સાથે, ગુજરાત ભારતના ઓટોમોટિવ લેન્ડસ્કેપમાં મહત્વપૂર્ણ યોગદાન આપતું રાજ્ય સાબિત થયું છે. ઓટોમોટિવ હબ બનવા તરફ રાજ્યની સફર 2009માં સાણંદમાં ટાટા મોટર્સ […]

રાજ્યનું ઔદ્યોગિક ઉત્પાદન 20 વર્ષમાં 1.27 લાખ કરોડથી વધીને 16.19 લાખ કરોડ સુધી પહોંચ્યુંઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ સાણંદ ખાતે માઇક્રોન’ના સેમિકંડક્ટર પ્લાન્ટના ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેટ કરેલા બેન્ચમાર્કને પરિણામે જ કોન્ટ્રાક્ટ થયાના 90 દિવસમાં જ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થઈ શક્યું છે. વડાપ્રધાનની સફળ અમેરિકા મુલાકાતને પરિણામે આજે સાણંદમાં માઈક્રોન કંપની દ્વારા સેમિકન્ડકટર ચીપ ઉત્પાદનના પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. તાજેતરમાં G20 સમિટના સફળ આયોજન […]

ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 1.52 કરોડ કોલ એટેન્ડ કરાયા

ગાંધીનગરઃ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ જિલ્લાના શહેરો, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે 108 ઇમરજન્સી સેવા 24×7 વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના […]

ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકશાન માટે ખાસ પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ

અમદાવાદઃ સરદાર સરોવર નર્મડા ડેમમાંથી એક સાથે લાખો ક્યુસેક પાણી છોડાતા  માનવસર્જિત આ આફતથી દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહિતના જિલ્લાઓમાં નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાતા મોટા પાયે નુકસાન-તારાજી થઈ છે. પશુધન, ખેતી, ધંધા-ઉદ્યોગ અને માનવજીવનને થયેલા નુકશાન માટે  ગુજરાત ભાજપ સરકાર સ્પેશીયલ પેકેજ જાહેર કરે, સરકાર દ્વારા સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે,  તેમજ માનવસર્જિત પુરને કારણે અસરગ્રસ્તોને તાત્કાલિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code