1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ખાનગી એન્જિનિયરિંગ કોલેજોમાં ફી વધવાની શક્યતા

અમદાવાદ: ગુજરાતમાં સ્વનિર્ભર એન્જિનિયરિંગ કોલેજોમાં નવા શૈક્ષણિક વર્ષથી ફી વધારો થશે. એવી શક્યતા છે. મોટાભાગની ખાનગી ઈજનેરી કોલેજોના સંચાલકોએ ફી વધારાની માગણી કરી છે. આમ રાજ્યની એન્જીનિયરીંગ કોલેજોની 3 વર્ષ બાદ ફી વધારો થશે. ફી વધારા માટે તા. 24 એપ્રિલથી 10 મે સુધીમાં ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. કોલેજોએ FRCમાં ઓનલાઈન એપ્લિકેશન કરવી પડશે. છેલ્લા 3 વર્ષથી […]

તલાટીની પરીક્ષાઃ 17.10 લાખ પૈકી 8.65 લાખ ઉમેદાવારોએ સંમતી પત્ર ભર્યું

તા. 7મી મેના રોજ યોજાશે પરીક્ષા સમગ્ર રાજ્યમાં 14 હજાર કેન્દ્રો ઉપર લેવાશે પરીક્ષા પરીક્ષાને લઈને કરાયું વિશેષ આયોજન અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં જ જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા તાજેતરમાં જ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. હવે તલાટી-ક્મ મંત્રીની ભરીથીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 7મી મેના રોજ તલાટીની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. […]

વર્લ્ડ ઇનોવેશન ડેઃ રાજ્યમાં પ્રથમવાર “ગૂડ, રેપ્લીકેબલ એન્ડ ઇનોવેટીવ પ્રેક્ટીસીસ સમિટ”નું આયોજન

અમદાવાદઃ આજે 21મી એપ્રિલ એટલે કે “વર્લ્ડ ઇનોવેશન ડે” નિમિત્તે આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવતા વિવિધ ઇનોવેટીવ વિચારોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં પ્રથમવાર “ગૂડ, રેપ્લીકેબલ એન્ડ ઇનોવેટીવ પ્રેક્ટીસીસ સમિટ(GRIP Summit)નું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી પ્રી-ગ્રીપ સમિટનો શુભારંભ કરાવ્યો હતો.   આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યુ હતું કે, માનવ […]

ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનઃ રાજ્યમાં ધાર્મિક સ્થળોની ભાજપના નેતા-કાર્યકરો સફાઈ કરશે રાશે

અમદાવાદઃ ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામો ઉપર દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. હવે ભાજના નેતાઓ અને કાર્યકરો ધાર્મિક સ્થળોએ સફાઈ કરશે. આ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનનું આયોજન કર્યું છે. આવતીકાલે ગુજરાતના તીર્થસ્થાનો અને તેને જોડતા એપ્રોચ રોડની મહાસફાઈનું અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

ગુજરાતના યુવાઓ માટે રાજ્યભરમાં Y-20 (Youth 20)નું આયોજન

અમદાવાદઃ ગુજરાતના યુવાઓ માટે રાજ્યભરમાં Y-20 (Youth 20)નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા. ૨૭મી એપ્રિલે અમદાવાદ શહેર ખાતેથી ‘Y-20 ગુજરાત સંવાદ’ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં સક્રિયતાથી ભાગ લેવા માટે આજે ગાંધીનગર ખાતેથી યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી  હર્ષ સંઘવી દ્વારા એક ખાસ મોબાઇલ નંબર જાહેર […]

ગુજરાતમાં ક્ષય-ટીબીના કેસ ઘટ્યાં, પ્રતિ એક લાખ વ્યક્તિએ ક્ષય-ટીબીના 137 દર્દીઓ

અમદાવાદઃ ગુજરાતમાં પ્રતિ એક લાખ વ્યક્તિએ ક્ષય-ટીબીના 137 દર્દીઓ છે. ભારતના અન્ય રાજ્યોની તુલનામાં આ સૌથી શ્રેષ્ઠ સ્થિતિ છે. વર્ષ-2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનું લક્ષ્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે. ગુજરાતમાં આ લક્ષ્યની પ્રાપ્તિ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અત્યંત ગંભીરતાપૂર્વક કામગીરી થઈ રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ‘પ્રધાનમંત્રીના ટીબી મુક્ત […]

ગુજરાતમાં માવઠાએ નુકશાન પહોંચાડ્યું છતાં કેરીની આવકમાં વધારો થતાં ભાવમાં થયો ઘટાડો

અમદાવાદઃ સ્વાદમાં મધુર ગણાતી કેરીની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે ફાગણ અને ચૈત્ર મહિના દરમિયાન સોરઠ અને વલસાડ પંથકમાં કે જ્યાં કેસર કેરીનો પાક સૌથી વધુ થાય છે. ત્યાં સમયાંતરે માવઠું પડતા કેસર કેરીના પાકને નુકશાન થયું હતું. એટલે શરૂઆતમાં કેસર કેરીની આવક ઓછી હોવાને લીધે ભાવ વધુ હતા. હવે આવક વધતા કેસર […]

ગુજરાતમાં 10-12 દિવસમાં IPSની બદલીનો ગંજીપો ચીપાશે, IG, DIGની પણ થશે ટ્રાન્સફર

અમદાવાદઃ  ગુજરાતમાં તાજેતરમાં 109 આઇએએસ અધિકારીઓની બદલી કર્યા પછી હવે આઈપીએસ અધિકારીઓની બદલીઓનો ગંજીપો ચીપાશે. જેમાં ડઝન જેટલા ઉચ્ચ અધિકારીઓની બદલી માટેનું લિસ્ટ તૈયાર કરી દેવાયું છે.એક જ જગ્યા  પર સતત 3 વર્ષ કે તેનાથી વધુ સમય માટે ફરજ બજાવતા 12 આઇપીએસની બદલી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતની ટીમ 30 […]

ગુજરાતમાં GIDCના પ્લોટ વેચાણની નીતિમાં ફેરફાર, હવે C ગ્રેડની GIDCમાં દર વર્ષે ભાવ વધારો નહીં

ગાંધીનગરઃ  રાજ્ય સરકાર દ્વારા જીઆઇડીસીના પ્લોટના વેચાણની નીતિ બદલવામાં આવી છે. અત્યાર સુધી દર વર્ષે દરેક જીઆઇડીસીના પ્લોટમાં 15 ટકા ભાવ વધારો થતો હતો. આથી અવિકસિત જીઆઇડીસીના પ્લોટ વેચાતા ન હતા. છેવટે સરકારે અવિકસિત એટલે કે સી વર્ગની 17 જીઆઇડીસીના પ્લોટના વેચાણમાં ભાવ વધારો ન કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં એ વર્ગ, […]

ગુજરાતઃ કંડલા પોર્ટમાં ઓઇલ જેટીના વિકાસ માટે રૂ. 123.40 કરોડ મંજૂર કરાયાં

નવી દિલ્હીઃ કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે પીપીપી (જાહેર-ખાનગી-ભાગીદારી) યોજના હેઠળ બીઓટી (બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે કંડલા ખાતે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે દીનદયાલ પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કંડલા ખાતે ઓઇલ જેટી નંબર 09 ના વિકાસની પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ઓઇલ જેટીના વિકસાવવા માટે અંદાજિત પ્રોજેક્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code