1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 1.20 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો

ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપમાં સતત વધારો, છેલ્લા બે દાયકામાં રાજ્યના 16.28 લાખથી વધુ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી, સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોનેરૂ. 9224.27 કરોડથી વધુની પ્રોત્સાહક સહાય અપાઈ ગાંધીનગરઃ આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે […]

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કરોડો રૂપિયાનું 91453 કિલો ડ્રગ્સ પકડાયુ

ગુજરાતમાં યુવાનોમાં ડ્રગ્સનું વ્યસન વધતુ જાય છે, ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 15થી 20 હજાર કિલો ડ્રગ્સ પકડાય છે, 1600 કિમીનો દરિયા કિનારો હોવાથી ગુજરાત ડ્રગ્સનું અન્ટ્રી પોઈન્ટ બન્યુ અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. અને વિદેશોથી ડ્રગ્સની ઘૂંસણખોરી પણ વધી રહી છે. માત્ર એરપોર્ટ પરથી નહીં પણ દરિયા કિનારેથી પણ ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યુ […]

આ રાજ્યમાં નોંધાયા સૌથી માનવ તસ્કરીના કેસ, રાજ્યસભામાં વિદેશ મંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યમાં માનવ તસ્કરીના મામલા ઉપર વિદેશ મંત્રીએ સંસદમાં માહિતી આપી હતી. વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે રાજ્યમાં જણાવ્યું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાં સામે આવ્યાં છે. પ્રશ્નોતરી કાળમાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાંથી બહાર આવ્યાં છે. પંજાબ સરકારે માનવ તસ્કરીને લઈને ખાસ તપાસ […]

BLOના મોત મામલે ચૂંટણીપંચ જવાબદાર નહીંઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ગુજરાત સહિત 12 રાજ્યોમાં હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બીએલઓના મોતની ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. જો કે, સુપ્રીમ કોર્ટે બુથ સ્તર ઉપર કેટલાક અધિકારીઓના તણાવ અને કામને લઈને મોત અને કથિત આત્મહત્યા મામલે ચૂંટણીપંચને જવાબદાર ઠરાવવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં રાજ્ય સરકારોને સ્ટાફ સુનિશ્ચિત કરવાનો […]

ગુજરાતમાં માવઠાથી અસરગ્રસ્ત 3.39 લાખ ખેડૂતોના ખાતામાં રૂપિયા 1098 કરોડથી વધુ સહાય ચુકવાઈ

કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા 29.80 લાખથી વધુ અરજીઓ મળી, અરજીની ચકાસણી બાદ તબક્કાવાર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે, બાકી રહેલા ખેડૂતો આગામી તા. ૫ ડિસેમ્બર સુધી સહાય મેળવવા અરજી કરી શકશે   ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું […]

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ SIRની કામગીરી અંગે રાજકીય પક્ષો સાથે કરી બેઠક

ચૂંટણી અધિકારી સાથેની બેઠકમાં BJP, INC, AAP અનેBSPના પ્રતિનિધિઓ હાજર રહ્યા, માન્ય રાજકીય પક્ષોને BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ કરાયો, રાજકીય પક્ષોના પ્રતિનિધીઓનેSIRની કાર્યપ્રગતિથી માહિતગાર કરાયા ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, […]

GST ઘટ્યો છતાં ટેક્સ ગેરરીતિ અટકતી નથી, ગુજરાતમાં એક મહિનામાં 32.40 કરોડની ચોરી પકડાઈ

ગુજરાતમાં ગત નવેમ્બર મહિનામાં જીએસટી કલેકશન 6723 કરોડ થયુ, ગત વર્ષનાં નવેમ્બર કરતા એક ટકો જીએસટીની આવક વધી, રાજ્યના કર વિભાગને GST- વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂા. 10,469 કરોડની આવક થઈ અમદાવાદઃ દિવાળી પહેલા કેન્દ્ર સરકારે જીએસટીના દરમાં ઘટાડો કર્યો હોવા છતાંય જીએસટીની ટેક્સચોરીમાં ઘટાડો થયો નથી. સરકારને નવેમ્બરમાં જીએસટીની ટેકસ […]

ગુજરાતમાં રાસાયણિક ખાતરની અછત નહીં સર્જાય, યુરિયા અને DAPનો જથ્થો ફાળવાયો

રવિ સીઝનમાં હવે રાસાયણિક ખાતર જરૂરિયાત મુજબ મળી રહેશે યુરિયા ખાતરનો 2.08 લાખ મે. ટન અને ડીએપીનો 49 હજાર મે. ટન જથ્થો ફાળવાયો ખેડૂતોને રાસાયણિક ખાતરની વણજોઈતી ખરીદી ન કરવા ખેતી નિયામકની અપીલ ગાંધીનગરઃ ગુજરાતમાં રવિ સીઝનના ટાણે જ યુરિયા સહિત રાસાયણિક ખાતરની તંગી સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા હતા. અને દરેક જિલ્લાઓમાં ખાતર મેળવવા […]

ગુજરાતમાં ફર્જી નામે સીમકાર્ડ ખરીદીને દૂબઈ મોકલવાનું રેકેટ પકડાયુ, આરોપીની ધરપકડ

ગુજરાતમાંથી 1000 જેટલા સીમકાર્ડ દૂબઈ મોકલાયા હતા દૂબઈમાં કોલ સેન્ટર દ્વારા સાયબર માફિયા રેકેટ ચલાવતા હતા મોબાઈલ કંપનીના એજન્ટની પણ સંડોવણી ખૂલી અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે. ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની ઝાળમાં વધુ ફસાતા હોય છે. શહેરમાં કેટલાક દિવસ પહેલા એક સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરીને 25 લાખનો ફ્રોડ કરવામાં આવ્યો […]

ગુજરાતમાં 1લી ડિસેમ્બરના દિને વિવિધ 34 સ્થળોએ ગીતા મહોત્સવ યોજાશે

સંસ્કૃતના પ્રચાર પ્રસાર અને સંવર્ધન માટે પંચકમ યોજનાની શરૂઆત, 34 સ્થળોએ પ્રતિભાગીઓ ગીતાના શ્લોક અને સંસ્કૃત સુભાષિતોનું પારાયણ કરશે, ભગવદ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ગાંધીગરઃ રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં વ્યાપક પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીન ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન આપવા  તેમજ તેના સંવર્ધન માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજના પંચકમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code