1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં 29 તાલુકામાં પડ્યો વરસાદ, સુરતના ઉંમરપાડામાં 1.77 ઈંચ

અમદાવાદ, 22 જુન, 2026 : Rain in 29 talukas, 1.77 inches in Umarpada નૈઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લીધે આજે ગુજરાતમાં બપોર સુધીમાં 29 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતના ઉંમરપાડામાં પોણા બે ઈંચ (1.77 ઈંચ) વરસાદ પડ્યો હતો. જ્યારે સાગબારામાં 1.54 ઈંચ, વલસાડમાં 1.18 ઈંચ, સુરતના અરેઠમાં […]

ગુજરાતના સૌપ્રથમ રજિસ્ટર્ડ હેરિટેજ અને કલ્ચર સમાચારપત્ર ‘અતુલ્ય વારસો’નું વિમોચન

ગાંધીનગર, 20 જૂન, 2026: ગુજરાતના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપે, ‘અતુલ્ય વારસો’ સમાચારપત્રની પ્રથમ ડિજિટલ અને પ્રિન્ટ (હાર્ડકોપી) આવૃત્તિનું તાજેતરમાં જ સત્તાવાર વિમોચન કરવામાં આવ્યું છે. ઇતિહાસ, વારસો, સંસ્કૃતિ, પ્રવાસન, પર્યાવરણ, પુરાતત્વ અને કલાને સમર્પિત આ ગુજરાતનું એકમાત્ર રજિસ્ટર્ડ પ્રકાશન છે. આ પ્રથમ અંકની ડિજિટલ તેમજ હાર્ડકોપી બંને આવૃત્તિઓનું વિમોચન […]

ગુજરાત સહિત 4 રાજ્યોમાં MSP પર કઠોળ-તેલીબિયાંની બમ્પર ખરીદીને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હી, 19 જૂન 2026: ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) મળે અને બજારભાવના દબાણમાંથી રાહત મળે તે માટે, કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં કઠોળ અને તેલીબિયાંની મોટા પાયે ખરીદીને મંજૂરી આપી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તમિલનાડુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ભાવ ટેકાના ભાવ (PSS) હેઠળ ખરીદી કરવામાં આવશે. આનાથી […]

કૃષિ ક્ષેત્ર પર અલ-નીનોનું સંકટ: ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં ગંભીર અસરની આશંકા

નવી દિલ્હી, 18 જૂન 2026: જૂન મહિનામાં ચોમાસાની ધીમી ગતિ વચ્ચે દેશના કૃષિ ક્ષેત્ર પર અલ-નીનોનું સંકટ ઘેરાવા લાગ્યું છે. ઉત્તર પ્રદેશથી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશના ૧૨ રાજ્યો પર આની સૌથી ગંભીર અસર થવાની આશંકા સેવાઈ રહી છે. આ સંભવિત આર્થિક અને કૃષિ સંકટનો સામનો કરવા અને ખરીફ પાકોને બચાવવા માટે કેન્દ્રીય કૃષિ […]

ગુજરાતમાં 63 તાલુકામાં વરસાદ, બાલાસિનોરમાં 6 ઈંચ, બનાસકાંઠામાં બેનાં મોત

અમદાવાદ, 18 જુન, 2026 :  Rain in 63 talukas of Gujarat, 6 inches in Balasinore ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનમાં વિલંબ થયો છે. ત્યારે પ્રિ-મોન્સન એક્ટિવિટીને લીધે ગત રાત્રે 63 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બાલાસિનોર તાલુકામાં 6 ઈંચ પડ્યો છે. બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુરમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. બનાસકાંઠાના […]

ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા DGPનો કર્યો આદેશ

ગાંધીનગર: 17 જૂન, 2026 : DGP orders anti-drug campaign નશીલા પદાર્થો (ડ્રગ્સ) સામેની લડતને વધુ આક્રમક બનાવવાનાં સંકેતરૂપે ગુજરાત પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની અમલવારી વધુ સઘન બનાવવાનો તથા રાજ્યભરમાં ડ્રગ્સ વિરોધી માળખાકીય વ્યવસ્થાનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે. ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્ય પોલીસ વડા (DGP)  જી.એસ. મલિકે તમામ પોલીસ એકમોને […]

વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારંભનું આયોજન

અમદાવાદ, 17 જૂન, 2026 – વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા પ્રતિવર્ષ પત્રકારત્વ અને મીડિયાના વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર પત્રકારો, મીડિયાકર્મીઓનું સન્માન કરવામાં આવે છે. દેશમાં અન્યત્ર પણ વિશ્વ સંવાદ કેન્દ્રની વિવિધ શાખા દ્વારા આ રીતે તેજસ્વી પત્રકારો-કૉલમ લેખકોને સન્માનિત કરવામાં આવે છે. આ […]

ગુજરાતમાં 23મી જુનથી મેઘરાજાની વાજતે-ગાજતે પધરામણી થવાની શક્યતા

અમદાવાદ, 16 જુન, 2026 : Possibility of rain from June 23rd  ગુજરાતમાં 15મી જુનથી મેઘરાજાનું આગમન થઈ જતું હોય છે. પણ આ વખતે હજુ મેધરાજાની વાજતે-ગાજતે પધરામણી થઈ નથી. હાલ તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. પણ અસહ્ય બફારો લોકોને અકળાવી રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. ચોમાસું હાલ […]

ગુજરાતઃ ચાઈલ્ડહુડ ફ્રીડમ ઓપરેશન હેઠળ 84 બાળમજૂરોને મુક્ત કરાવાયાં

ગાંધીનગર, 16 જૂન 2026: DGP જી.એસ.મલિકનું કહેવું છે કે, “અમારુ આ અભિયાન માત્ર રેડ પાડવા પુરતુ સીમિત નથી, પરંતુ મુક્ત કરાયેલા બાળકોનું પુનવર્સન કરવામાં આવી રહ્યું છે અને તેમને નવી જિંદગી મળે તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ઉદ્યોગો અને કારખાનાઓમાં બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા લોકો સામે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી “ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ” હાથ ધર્યુ […]

ગુજરાતમાં સરકારી શાળાઓમાં 2500 શિક્ષકોની ઘટ, 500 સ્કૂલોમાં કાયમી આચાર્ય નથી

અમદાવાદ, 15 જુન, 2026 : Shortage of 2500 teachers in government schools રાજ્યમાં ઉનાળાનું વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે રાજ્યમાં ઘણીબધી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અપૂરતા શિક્ષકોને કારણે બાળકોને શિક્ષણ પર અસર પડી રહી છે. એક પ્રાથમિક અંદાજ મુજબ શાળાઓમાં 2500 જેટલા શિક્ષકોની ઘટ છે. જ્યારે અંદાજે 500 જેટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code