1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ થયો

ગાંધીનગરઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ વેળાએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ 3.36 લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ 1.18 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય […]

ગુજરાતમાં 10મીથી 13મી મે સુધી બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરાશે

11 જિલ્લાનો 35 હજાર ચો.કિમી. વિસ્તાર ‘સાંકળી લેવાશે સિંહની ઉંમર, ઓળખ ચિન્હો, GPS લોકેશન વગેરે વિગતો નોંધવામાં આવશે વન વિભાગના અધિકારીઓ સહિત 3 હજાર તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે ગાંધીનગરઃ  સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન […]

ગુજરાતમાં ઈલે. વાહનોના વેચાણમાં ઘટાડો થતાં સરકારે 5 ટકા ટેક્સ છૂટની જાહેરાત કરી

ઈલેક્ટ્રિક વાહનોને 31 માર્ચ 2026 સુધી 5 ટકા ટેક્સ છૂટનો લાભ મળશે હવે માત્ર એક ટકા ટેક્સ ભરવો પડશે વાહન 0 પોર્ટલ પ ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરી શકાશે ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારે ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારા લોકોને અપાતી સબસિડી બંધ કરતા ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઘટાડો થયો હતો. આથી ઓટો ડિલરોએ ઈલે. વાહનો પર સબસિડી આપવાની માગ […]

ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થતાં માર્ગદર્શિકા જાહેર કરાઈ

ઉનાળાની અસહ્ય ગરમીને લીધે વાહનચાલકોએ પુરતો આરામ અને હાઈડ્રેડ રહેવું જરૂરી વાહનોના ટાયર નબળા હોય તો ત્વરિત બદલી દેવા સીએનજી સંચાલિત વાહનચાલકોએ ગરમીની સીઝનમાં ખાસ તકેદારી રાખવી ગાંઘીનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવોમાં ચિંતાજનર વધારો થઈ રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહન અને વાહન ચાલક ખૂબ પ્રભાવિત થાય છે. વાહન ચાલકોએ ઉનાળાની ઋતુમાં પુરતો આરામ અને […]

ગુજરાતમાં 21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ કરાશે

ટેકાના ભાવે રૂ.1,903  કરોડના મૂલ્યનો કુલ 3.36 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદાશે ખેડૂતો પાસેથી રૂ.767 કરોડના મૂલ્યનો કુલ 1.29 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે, કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી તા. 21મી એપ્રિલથી ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી શરુ થશે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર […]

ગુજરાતમાં કાલથી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા, બે દિવસ બાદ ફરી ગરમીમાં વધારો થશે

રાજયનાં સાત શહેરોમાં 40 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન સુરેન્દ્રનગરમાં 44 અને અમરેલીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટ જિલ્લામાં વહેલી સવારે ધૂમ્મસ અને ઝાકળ જોવા મળ્યું અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય તાપમાનથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, આજે કચ્છ અને બનાસકાંઠામાં ગરમીનું મોજુ ફરી વળ્યુ હતું. આજે પણ રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 40થી 43 ડિગ્રી રહ્યો […]

ગુજરાતમાં ભર ઉનાળે 92 જળાશયોમાં માત્ર 30 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

ચોમાસાના આગમનને હજુ અઢી મહિના બાકી છે, ત્યારે પાણીની સમસ્યા વિકટ બનશે ઉત્તર ગુજરાતમાં 15 ડેમોમાં 13 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 37 ટકા પાણી બચ્યું છે અમદાવાદઃ ગુજરાતમાં ગત ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડ્યો હતો. અમે તમામ જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. પણ ઉનાળાની અસહ્ય ગરમીને લીધે જળાશયોમાં પાણીમાં ઘટાડો થયો છે. […]

ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાશે

હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં 18 મહિનાનું રેકોર્ડિંગ સાચવવું પડશે સીસીટીવીમાં પોલીસ સ્ટેશનનો ખણેખૂણો આવરી લેવો પડશે   અમદાવાદઃ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.જોકે અમદાવા સહિત મહાનગરોના પોલીસ સ્ટેશનમાં મહિનાઓ પહેલા જ સીસીટીવી લગાવી દેવાયા છે. પણ પોલીસે સ્ટેશનના ખૂણેખણાનો વિસ્તાર […]

ગુજરાતમાં હજુ બે દિવસ કાળઝાળ ગરમી બાદ ફરી વાતાવરણમાં પલટો આવશે

બે દિવસમાં તાપમાનમાં વધારો થશે તા. 17મી સુધી રાજ્યભરમાં હીટવેવનું મોજુ ફરી વળશે બે દિવસ પછી ફરી વાદળછાયું વાતાવરણ થશે  અમદાવાદઃ ગુજરાતમાં ગરમીમાં થોડી રાહત મળ્યા બાદ ગઈકાલથી ફરી તાપમાનમાં વધારો થયો છે. ગુજરાતભરમાં તા. 17મી એપ્રિલ સુધી તાપમાન 42થી 44 ડિગ્રી રહેવાની શક્યતા છે.ત્યારબાદ ગરમીમાં થોડી રાહત મળશે, અમદાવાદ સહિત મહાનગરોમાં અસહ્ય તાપમાનને લીધે […]

ગુજરાતમાં 1.20 લાખ હેક્‍ટર વિસ્‍તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો

ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપમાં સતત વધારો છેલ્લા બે દાયકામાં 15.76 લાખ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી સૂક્ષ્મ સિંચાઈ અપનાવવામાં બનાસકાંઠા જિલ્લો ગાંધીનગરઃ  આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ, વર્ષ 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code