1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં PM સૂર્યઘર મફત વીજ યોજના હેઠળ 5 લાખ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવાઈ

5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે સોલાર રૂફટોપ લગાવીને નાગરિકોએ કુલ રૂ. 3778 કરોડની સબસિડીનો લાભ મેળવ્યો ’પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ અંતર્ગત 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાના લક્ષ્યમાંથી 50 ટકા પૂર્ણ ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા તા. 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરવામાં આવેલી ’પીએમ […]

ગુજરાતમાં 37.52 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર, ગત વર્ષ કરતા 37.000 હેક્ટરનો વધારો

રવિ સિઝન માટે 5.99 લાખ મે.ટન યુરિયા અને 1.75 લાખ મે.ટન DAP સપ્લાય કરાયું યુરિયાના સપ્લાયમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 72.450 મે. ટનનો વધારો 15 દિવસમાં વધુ 1.41 લાખ મે. ટન યુરિયા સપ્લાય કરવાનું રાજ્ય સરકારનું આયોજન ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રવિ પાકોના વાવેતર અને રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતાની […]

ગુજરાતમાં મુસદ્દા મતદારયાદી તૈયાર, 44.45 લાખ જેટલા મતદારોનું મેપીંગ ન થયુ

SIRની મુસદ્દા મતદારયાદી તા.12.2025ના રોજ પ્રસિધ્ધ થશે રાજ્યમાં 08 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરાયુ હતુ 34 કરોડ મતદારોએ ગણતરી ફોર્મ પરત કર્યા છે ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR […]

ગુજરાતમાં ગત રાતે હાઈવે પર જુદા જુદા 4 અકસ્માતના બનાવમાં 9નાં મોત

બગસરા તાલુકાના હડાળા ગામ નજીક કાર પલટી જતા ત્રણના મોત માળિયા-પીપળીયા હાઈવે પર ડમ્પરની અડફેટે ચાર પદયાત્રીઓના મોત વડોદરામાં બાઈક સ્લીપ થતાં સગીરનું અને વિસનગરમાં ટ્રક-એક્ટિવા અકસ્માતમાં મહિલાનું મોત અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ગત રાતે એટલે કે મંગળવારની રાતે અકસ્માતોના ચાર બનાવોમાં 9ના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માતનો બનાવ બગસરાના […]

ગુજરાતમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો બીજો ભાગ 20 ડિસેમ્બરથી: અમિત ચાવડાએ શું કહ્યું? જુઓ VIDEO

(અલકેશ પટેલ) અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025ઃ Jan Aakrosh Yatra in Gujarat ગુજરાત કોંગ્રેસે ફરી એક વખત રાજ્ય સરકાર સામે જનઆક્રોશ યાત્રા શરૂ કરવાની આજે જાહેરાત કરી હતી. ગત નવેમ્બરમાં પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાતમાં જનઆક્રોશ યાત્રા બાદ પક્ષ હવે આગામી 20 ડિસેમ્બરથી મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાની યાત્રા શરૂ કરશે. આ અંગે આજે કોંગ્રેસના વડામથક રાજીવ ગાંધી […]

ભાગવતના રસપાન માટે આવેલા દરેક વ્યક્તિને જોઈને મને અપાર આનંદ થયો: ડો.પ્રીતિબેન અદાણી

શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરવા પહોંચેલા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિબેન અદાણી બલિયાવડ આશ્રમ (જુનાગઢ)નાં આઈશ્રી દેવલમાં, વિરાયતન વિદ્યાપીઠ (માંડવી)ના શીલાપીજી સાધ્વી મહારાજસાહેબ, શ્રી રાજલધામ (નાનીખાખર-કચ્છ)ના આઇશ્રી કામઈમાં ની વિશેષ ઉપસ્થિતિ. મુંદ્રા-માંડવીના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, અંગદાનના પ્રણેતાશ્રી દિલીપદાદા દેશમુખ સહિતના રાજકીય-સામાજીક આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. ૮૦૦૦ કરતાં વધુ લોકો […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય કાર્યક્રમમાં 4.5 કરોડ બાળકોએ લાભ લીધો

શાળા આરોગ્ય કાર્યક્રમમાં 3 વર્ષમાં 17,5 હજાર બાળકોને હૃદય સંબંધિત સારવાર અપાઈ, 4,149 કીડનીની સારવાર, 2336 કલબફૂટ,  તેમજ 692 બાળકોને કેન્સરની સારવાર અપાઈ, દર વર્ષે અંદાજિત સરેરાશ કુલ 1 કરોડ 89 લાખથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરી સ્થળ પર સારવાર કરવામાં આવે છે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન […]

ગુજસેટ સંદર્ભે મહત્ત્વની જાહેરાતઃ જાણો શું કહ્યું શિક્ષણ વિભાગે?

ગાંધીનગર, 15 ડિસેમ્બર, 2025 GUJSAT: ગુજસેટ માટે ઓનલાઈન આવેદન કરવાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર જારી કરીને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા HSCE વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી તથા ગ્રુપ-એબીના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત […]

ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ: સવારે ઠંડી, બપોરે ગરમી!

અમદાવાદ: ગુજરાતના નાગરિકોએ હાલ શિયાળાની ઋતુમાં બેવડી ઋતુનો અનુભવ સહન કરવો પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થશે, જ્યારે બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધશે. તાજેતરના આંકડા મુજબ, રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. […]

ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું, નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુંગાર

ગાંધીનગર: ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યો માટે હવામાન વિભાગે 12 ડિસેમ્બર સુધી શીત લહેરની ચેતવણી આપી છે, જેની સીધી અસર ગુજરાતના ઘણા શહેરોમાં તાપમાન પર જોવા મળી છે. રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ઉત્તરભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે ગુજરાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code