1. Home
  2. Tag "gujarat"

હવામાન વિભાગ કહે છે, હવે માવઠું નહીં પડે પણ આગાહીકારોએ 28મી માર્ચથી માવઠાની આગાહી કરી

અમદાવાદ, 24 માર્ચ 2026: Weather forecasters predicted unseasonal rain from March 28th ગુજરાતમાં ગઈ તા. 19મી માર્ચથી ત્રણ દિવસ વાવાઝોડા અને કમોસમી વરસાદથી ખેડૂતોને સારૂએવું નુકસાન થયું છે. જો કે, છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણ ચોખ્ખુ થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યના હવામાન વિભાગે તાપમાનમાં વધીરો થવાની શક્યતા વ્યક્ત કરી છે અને આગામી એક સપ્તાહ […]

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખૂટ્યો હોવાની અફવાને લીધે પેટ્રોલ પંપો પર લાઈનો લાગી

અમદાવાદ, 23 માર્ચ 2026: Queues at petrol pumps due to rumours of petrol and diesel stock running out ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેતા ક્રુડ સપ્લાયને અસર પડી છે. દરમિયાન યુદ્ધ વધુ ચાલશે એવી અટકળો વચ્ચે પેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં 50 ટકા કાપ મુકી દેવાયાની અફવાને લીધે ગુજરાતભરના પેટ્રોલ પંપો […]

ગુજરાતમાં પલટાયેલા વાતાવરણ બાદ હવે તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો થશે વધારો

અમદાવાદ, 22 માર્ચ 2026:  Temperatures in Gujarat will now increase ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં ભેજને કારણે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જોકે આજથી માવઠાની અસર ઓછી થતાં હવે તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગના જણાવ્યા […]

ગુજરાતઃ હેલ્મેટ વિના વાહન હંકારતા 19 લાખ ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ

અમદાવાદ, 21 માર્ચ 2026: ગુજરાતમાં માર્ગ સુરક્ષાને લઈને ગૃહ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2024-25 દરમિયાન રાજ્યભરમાં લાખો વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. સરકારી અહેવાલ મુજબ, હજુ પણ મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ અને સીટબેલ્ટ જેવા પાયાના સુરક્ષા નિયમોને સદંતર અવગણી રહ્યા છે, […]

ગુજરાતના અનેક વિસ્તારમાં વાવાઝોડા અને માવઠાને લીધે કૃષિપાકનો સોથ વળી ગયો

અમદાવાદ, 20 માર્ચ 2026: Agricultural crops were damaged due to cyclones ગુજરાતમાં ભર ઉનાળે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા કૃષિપાકને સારૂએવું નુકસાન થયું છે. આ અણધારી આફતને લીધે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર સહિત જિલ્લામાં વાવાઝોડા અને માવઠાને લીધે કૃષિપાકને સારૂએવું નુકસાન થયું છે. ખેડૂતો ઘઉંનો તૈયાર […]

ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા જીરૂ સહિત પાકને નુકસાન

અમદાવાદ, 19 માર્ચ 2026: Rain with thunderstorm in some areas રાજ્યના હવામાન વિભાગે માવઠુ અને વાવાઝોડાની આગાહી કર્યા બાદ ગત મધરાતથી કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે  વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, હિંમતનગર, તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ […]

ગુજરાતમાં છેલ્લાં 12 વર્ષમાં વનવિસ્તાર બહાર વૃક્ષોની સંખ્યામાં 47.18 ટકાનો વધારો

ગાંધીનગર, 17 માર્ચ 2026: Number of trees outside forest areas increased by 47.18 percent in last 12 years ગુજરાત વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ વિભાગના વર્ષ ૨૦૨૬-૨૭ માટેની અંદાજપત્રીય માગણીઓ વિશે અને આગામી આયોજન વિશે વાત કરતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાત વન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં મજબૂત અને […]

તાપમાનમાં વધારા બાદ હવે બુધવારથી ત્રણ દિવસ માવઠું પડવાની આગાહી

અમદાવાદ,15 માર્ચ 2026:  Unseasonal rains forecast for three days રાજ્યમાં ઉનાળાના પ્રારંભથી જ તાપમાનમાં વધારો થયો છે. ત્યારે 42 ડિગ્રી તાપમાન પહોંચ્યા બાદ હવે ફરી વાતાવરણમાં પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે તેમજ 18થી […]

ગુજરાતમાં LPG સિલિન્ડરની અછત લીધે ઈન્ડક્શન સગડી અને છાણા-કોલસાની માગ વધી

અમદાવાદ,15 માર્ચ 2026: Demand for induction stoves and dung-coal increases due to shortage of LPG  ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા એસપીજી ગેસના સપ્લાય પર વિપરિત અસર પડી છે તેના લીધે ગુજરાત સહિત દેશભરમાં એલપીજી સિલિન્ડરો અછત સર્જાતા લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ગેસ એજન્સીની બહાર લાંબી લાઈનો જોવા […]

ગુજરાતના મુખ્ય જળાશયોમાં 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, સૌને પુરતું પાણી મળી રહેશે

ગાંધીનગર, 12 માર્ચ 2026: 72 percent water available in Gujarat’s main reservoirs મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code