1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં સવારે ગાઢ ધુમ્મસ અને રાત્રે ઠંડીનો ચમકારો, નલીયા અને મહુવામાં સૌથી ઓછુ તાપમાન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થતાં તેમજ ઠંડા પવનોને કારણે લોકોને ચમકારો અનુભવાઈ રહ્યો છે. હાલ વહેલી સવારે ધૂમ્મસ, રાત્રે ઠંડી અને બપોરે હુંફાળા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. જો કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે, જેમાં ત્રણ દિવસ બાદ ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે. આગામી […]

અંબાજીમાં અંબિકા અન્નક્ષેત્રમાં ભક્તોને નિઃશુલ્ક પ્રસાદ અપાશે

અમદાવાદઃ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રભારીમંત્રી અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતે નિઃશુલ્ક અંબિકા અન્નક્ષેત્રનો બલિકાઓને ભોજન પ્રસાદ પીરસીને શુભારંભ કરાવ્યો હતો. અંબિકા અન્નક્ષેત્રનું ઉદ્ઘાટન કરતાં મંત્રીએ જણાવ્યું કે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવતા આ દિવસ ખૂબ જ […]

ગુજરાતના મતદારોનું યોગદાન હંમેશા મોખરે રહ્યું છે અને આ વખતે પણ ટોચના સ્થાને રહેશેઃ જે.પી.નડ્ડા

ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે ગાંધીનગર ખાતે લોકસભા મતવિસ્તાર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન નડ્ડાએ એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતની તમામ લોકસભા સીટોને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં 26માંથી તમામ 26 બેઠકો મેળવશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા […]

ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારા સાથે ફરી હવામાનમાં પલટાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાણ બાદ લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડા સાથે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલીયામાં નોંધાઈ હતી, નલીયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાતા લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. જ્યારે અમદાવાદમાં 15 ડિગ્રી, રાજકોટમાં 19,4 ડિગ્રી, ડીસામાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે સપ્તાહ દરમિયાન ડ્રાય વાતાવરણ રહેશે એવું […]

શ્રી રામ મંદિર પુન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગુજરાતમાં ધાર્મિક માહોલમાં ઉજવણી

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે સમગ્ર વિશ્વ રામમય થયેલું જોઈ શકાતું હતું ત્યારે ગુજરાતના ખુણે ખુણે આ ઉત્સવને ઉજવાતો જોઈ શકાયો હતો. શું મહાનગર શું નગર શું ગામ દરેક જગ્યાએ ઉજવણીનું ભવ્ય વાતાવરણ જોવા મળતું હતું. 500 વર્ષના સંઘર્ષ અને પ્રતિક્ષાનો અંત આવ્યો સમગ્ર ભારત દેશની સાથે સમગ્ર તાપી જિલ્લામાં રામમય વાતાવરણમાં […]

ગુજરાત રામમય બન્યું, મંદિરમાં રામલલા બિરાજમાન થતાની સાથે જ ફટાકડા ફોડી દિવાળી મનાવી

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં રામલલા બિરાજમાન થયાં છે. આવતીકાલથી ભક્તો અયોધ્યામાં પ્રભુ શ્રીરામજીના દર્શન કરી શકશે. બીજી તરફ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રામમય બન્યું છે. મંદિરો અને વિવિધ સ્થળોને લાઈટથી શણગારવામાં આવ્યા હતા. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ફટાકડા ફોડીને જય શ્રી રામ…, મર્યાદા પુરુષોત્તમ રામ, સીયારામ અને જય હનુમાનજીના નાદથી વાતાવરણ પણ […]

રામલલ્લા પ્રતિષ્ઠા મહોત્સવને લીધે ગુજરાતભરમાં ઉત્સાહનો અનેરો માહોલ, રેલીઓ યોજાઈ

અમદાવાદઃ અયોધ્યામાં રામલલ્લાનો કાલે તા. 22મીને સોમવારે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ત્યારે ગુજરાતભરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લીધે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરોથી લઈને નાના-મોટા ગામડાઓ સુધી ભગવા પતાકા લહેરાઇ રહ્યા છે. ઠેરઠેર જયશ્રી રામના નારા સાથે રેલીઓ યોજાઈ રહી છે. રાજ્યમાં અનેક શાળાઓ કોલેજો અને સંસ્થાઓ દ્વારા આ ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવા […]

સાઈકલ પર ગુજરાતથી અયોધ્યા જઈ રહેલા 2 રામભક્તોને બોમ્બથી ઉડાવી દેવાની MPમાં મળી ધમકી, આરોપી અસગર ખાન એરેસ્ટ

સારંગપુર : ગુજરાતથી સાઈકલ પર અયોધ્યાની યાત્રાએ નીકળેલા બે યુવકો દેવ પટેલ અને નીલ પટેલને મધ્યપ્રદેશમાં મુસ્લિમ પિતા-પુત્રએ ધમકાવ્યા છે. આ બંને યુવકો મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના સારંગપુરની આસપાસ પહોંચ્યા હતા. ત્યારે ઘણાં લોકોએ બંનેની પૂછપરછ કર હતી. તેમણે આ લોકોને જણાવ્યું કે તેઓ અયોધ્યા જઈ રહ્યા છે. આ દરમિયાન અસગરખાન નામના આધેડે બંને ગુજરાતી યુવકોને […]

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ સોમવારે ગુજરાતમાં સરકારી કચેરીઓમાં અડધો દિવસ રજા

ગાંધીનગરઃ અયોધ્યામાં 22મી જાન્યુઆરીને સોમવારે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઊજવણી કરાશે. ગુજરાતના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તા. 22/01/2024 સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2.30 સુધી બંધ રહેશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. દેશભરમાં રામમય માહોલ […]

ગુજરાતના વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસવાટનાં અવશેષો મળ્યાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસવાટનાં પુરાવા મળી આવ્યા છે. આ સંશોધન મુજબ 800 ઇસા પૂર્વ એટલે કે ખ્રિસ્તી યુગ પહેલાના માનવ વસવાટ અવશેષો હોવાનું તારણ નીકળી રહ્યું છે. જેમાં IIT ખડગપુર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ-ASIના નેતૃત્વમાં છેલ્લાં 7 વર્ષથી અહીં ખોદકામ ચાલી રહ્યું છે, જે દરમિયાન 20 મીટરની ઊંડાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code