1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં અસહ્ય ગરમીને કારણે વીજ વપરાશમાં રેકર્ડબ્રેક વધારો

રાજ્યમાં વીજ વપરાશ મંગળવારે 26,600 મેગાવોટને વટાવી ગયો ઊર્જા વિભાગ દ્વારા વીજળી પુરવઠોની કરાઈ સમીક્ષા સિચાઈ માટે પણ વીજ વપરાશમાં થયો વધારો ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અસહ્ય ગરમીથી છૂટકારો મેળવવા માટે લોકો પંખા. કૂલરો અને એસીનો સહારો લઈ રહ્યા છે. તેના લીધે વીજ વપરાશમાં અસામાન્ય વધારો થયો છે. મંગળવારે રાજ્યમાં […]

ગુજરાતના રેવન્યુ કર્મચારીઓ માસ સીએલ પર જતા કામગીરી ઠપ

રેવન્યુ કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિક હડતાળ પાડી મંગળવારે પરશુરામ જ્યંતિની રજા બાદ આજે રેવન્યુ કર્મીઓ માસ સીએલ પર ગયા, દસ્તાવેજ સહિતની કામગીરી ખોરવાતા લોકોને પડી હાલાકી ગાંધીનગર:  ગુજરાત સરકારના મહેસુલ વિભાગના કર્મચારીઓએ આજે એક દિવસ માટે સામૂહિક માસ સી.એલ. લઈને કામકાજથી અળગા રહ્યા હતા. મહેસલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આખરે કર્મચારીઓએ […]

ગુજરાતમાં વર્ગ 1-2ના અધિકારીઓએ ‘કોમન ફાઉન્ડેશન કોર્ષ’ની પરીક્ષા પાસ કરવી પડશે

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય વર્ગ-1 અને 2ના નવ નિયુક્ત અધિકારીઓએ ફરજિયાત આ કોર્ષ કરવો પડશે 9 સપ્તાહનો કોર્ષ કરીને પરીક્ષા આપવી પડશે ગાંધીનગર: રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓમાં એક સૂત્રતા અને પ્રજાલક્ષી કામોમાં સરળતા લાવવાના ઉદેશ્યથી હવે નવ નિયુક્ત વર્ગ 1 અને 2ના અધિકારીઓએ ફરજિયાત ‘કોમન ફાઉન્ડેશન કોર્ષ’ કરીને તેની પરીક્ષા આપવી પડશે, જેમાં પહેલો તબક્કો […]

ગુજરાતના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

કસ્ટોડિયલ ડેથના કેસમાં સંજીવ ભટ્ટ આજીવન સજા કેદની ભાગવી રહ્યા છે સજા અને આજીવન કેદ સામેની અપીલ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે કહ્યું કે, ‘આ કેસમાં જામીન માટેની અરજીમાં કોઈ ‘દમ‘ નથી. અમદાવાદ: રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી સંજય ભટ્ટ કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ કેસમાં જામીન માટે […]

ગુજરાતમાં ગરમીનું અસહ્ય મોજું ફરી વળ્યું, બફારાએ લોકોને અકળાવ્યાં

સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવથી લોકો ત્રાહીમામ પોકારી ગયા અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો મેના પ્રથમ સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સોમવારે રાજકોટમાં તાપમાન 46 ડિગ્રીને વટાવી ગયું હતું. અને ભૂજ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો. આજે મંગળવારે પણ અમદાવાદ સહિત […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી, કંડલામાં 46 ડિગ્રી, રાજકોટમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન

આગામી 6 દિવસ યલો અને ઓરેન્જ એલર્ટ તાપમાન સાથે ઉકળાટ વધતા લોકો ત્રાહીમામ પોકારી ગયો તાપમાનમાં વધારો થવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં લોકો કોળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજકોટ. કંડલા, ભુજ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો હતો. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો હતો. પણ લોકો 45 ડિગ્રી […]

ગુજરાતઃ બે દાયકામાં દૂધ ઉત્પાદનમાં 118.91 લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારો

અમદાવાદઃ એપ્રિલ માસનો છેલ્લો શનિવાર એટલે પશુ આરોગ્ય સેવાને બીરદાવવા માટેનો “વિશ્વ પશુ ચિકિત્સા દિવસ”. ગુજરાતમાં પશુઓને ઘર આંગણે સારવાર પૂરી પાડવા માટે રાજ્યમાં કુલ ૫૮૭ ફરતા પશુ દવાખાના કાર્યરત છે. ગુજરાતમાં અત્યારે પશુઓની આરોગ્ય સેવામાં ૪,૨૭૬ ચિકિત્સકો ઉપલબ્ધ છે. છેલ્લા બે દાયકામાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં ૧૧૮.૯૧ લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારો; સરેરાશ ૯.૨૬ ટકાનો […]

ગુજરાતમાં 8 વર્ષ જુના કોમર્શિયલ વાહનોને સ્ક્રેપ કરાશે તો બાકી લેણાં માફ કરવા વિચારણા

ગુજરાતના સ્થાપના દિન 1લી મેના રોજ સરકાર જાહેરાત કરે તેવી શક્યતા જુના કોમર્શિયલ વાહનોને લીધે પ્રદૂષણ વધતું જાય છે રાજ્યમાં સરકાર માન્ય વાહનો માટેના સ્ક્રેપ સેન્ટરો ઓછા છે અમદાવાદઃ ગુજરાતમાં વર્ષો જુના કોમર્શિયલ વાહનોને લીધે પ્રદૂષણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે રોડ-રસ્તાઓ પરથી વર્ષો જુના વાહનોનો ભાર હળવો કરવા માટે નવી સ્ક્રેપની યોજના બનાવી […]

ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બનશે, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા

રાજ્યમાં રવિવારથી કાળઝાળ ગરમીની આગાહી અમદાવાદમાં 74 ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી 4 સુધી બંધ રહેશે ટ્રાફિક સિગ્નલો ચાલુ રખાશે ત્યાં મંડપ બાંધીને છાંયડો કરાશે અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસ પહેલા વાતાવરણમાં બેવાર પલટા આવતા તાપમાનમાં થોડા ઘટાડો થયો હતો. પણ હવે કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. તા.27મી એપ્રિલને રવિવાર બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. […]

ગુજરાતઃ ખેતી વિષયક વીજ જોડાણના નિયમોને લઈને સરકારે કર્યો ઐતિહાસિક નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવર્તમાન જોગવાઇ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7-12ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીકના નામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code