1. Home
  2. Tag "gujarat"

કેન્દ્રિય બજેટમાં ગુજરાતના ઉદ્યોગોને કેટલો ફાયદો, મિશ્ર પ્રતિભાવો

• હીરા ઉદ્યોગકારોએ બજેટને લઈ નિરાશા વ્યક્ત કરી • GCCIએ આવકાર આપીને બજેટને ‘સકારાત્મક ગણાવ્યું • MSME માટે કરવામાં આવેલી જોગવાઈઓથી નાના ઉદ્યોગોને લાભ થશે અમદાવાદઃ દેશના નાણા મંત્રી સીતારમણે આજે સંસદમાં વર્ષ 2026-17નું બજેટ રજુ કર્યું હતું. ગુજરાતના વેપાર ઉદ્યોગકારોની નજર બડેટ પર હતી. બજેટથી વેપાર-ઉદ્યોગને કેટલો લાભ થશે તે વેપારીઓ મીટ માંડીને બેઠા […]

ગુજરાતઃ રાજ્યકક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદ-2025નો થયો શુભારંભ

અમદાવાદઃ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપક્રમે સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર દ્વારા આરોગ્ય સંબંધિત વિષયો ઉપર વિવિધ હિતધારકો વચ્ચે પરિસંવાદ યોજી આરોગ્ય સમસ્યાઓના નિરાકરણ માટેની ભલામણો મેળવવા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સ્વાસ્થ્ય પરિષદનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, સ્વાસ્થ્ય પરિષદ દ્વારા માતા-આરોગ્ય, કુપોષણ, એનિમિયા તેમજ બિનચેપી […]

ગુજરાતમાં સરકારી શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો

એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ-2024 (રૂરલ) જાહેર કરાયો ધોરણ-8ના વિદ્યાર્થીઓ ગણિતમાં સૌથી નબળા, ભાગાકાર કરી શકતા નથી 82 ટકા કિશોરો સ્માર્ટફોન વપરાશકર્તા અમદાવાદઃ ગુજરાતની સરકારી સ્કૂલોમાં બે વર્ષમાં 6 થી 14 વર્ષના બાળકોનો પ્રવેશ-એનરોલમેન્ટ 90.9 ટકાથી ઘટીને 86.5 ટકા થયો છે. જ્યારે 16.5 ટકા સરકારી સ્કૂલોમાં પીવાના પાણીની, 22.5 ટકા સ્કૂલોમાં ટોઈલેટ અને 20 ટકા […]

ગુજરાતમાં એસટીની વોલ્વો બસમાં કુંભમેળામાં ગયેલા યાત્રિકો સલામત છે

એસટીની બે વોલ્વો બસ બુધવારે સવારે 5 વાગ્યે પ્રયાગરાજ પહોંચી એસટીના અધિકારીઓ યાત્રિકોની સાથે છે યાત્રિકોને ઘાટ પહોંચાડવા માટે યુપીએસટી બસની સેવા લેવામાં આવી અમદાવાદઃ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભાગ લેવા ગુજરાતમાંથી અનેક શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. પ્રયાગરાજમાં મહાકુંભના મેળામાં નાસભાગ મચી જતાં 10થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદથી ગુજરાત એસટીની બે વોલ્વો બસમાં […]

ગુજરાતમાં ગરમી-ઠંડી મિશ્રિત વાતાવરણ, તાપમાનમાં બે ડિગ્રી સુધી થતી વઘધટ

નલિયામાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં માવઠાની આગાહી બપોરે ગરમી અને રાત્રે ઠંડી બે ઋતુનો અનુભવ ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે આજે વહેલી પરોઢે સુરત સહિત કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો સાથે ગાઢ ધૂમ્મસ સર્જાયું હતું. હાલ રાજ્યના દરેક શહેરોમાં તાપમાનમાં એકાદ-બે ડિગ્રીની […]

ગુજરાતમાં 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ

ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી 20500થી વધુ ખેડૂતો પાસેથી 51400 મેટ્રિક ટન સોયાબીન પણ ટેકાના ભાવે ખરીદાઈ, નોંધણી કરાવેલ તમામ ખેડૂતો પાસેથી આગામી તા. ૮ ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરાશે  ગાંધીનગરઃ ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા સેન્સની પ્રકિયાનો પ્રારંભ

તા.30મી સુધીમાં તમામ ઉમેદવારોની પસંદગી કરી લેવાશે ભાજપમાં ટિકિટ મેળવવા ટિકિટ વાંચ્છુઓનો રાફડો ભાજપને ડેમેજ કંન્ટ્રોલ કરવું અઘરૂ પડશે અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. આજે સોમવારથી ભાજપ દ્વારા સેન્સની પ્રકિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જુનાગઢ મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી […]

વિકસિત ભારત માટે ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સુરત નેતૃત્વ લેશે: ભૂપેન્દ્ર પટેલ

સુરતઃ સુરત મહાનગરપાલિકા, ડ્રીમ સિટીના રૂ.૩૫૨ કરોડના વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારત માટે ગુજરાત’ અને ‘વિકસિત ગુજરાત માટે સુરત’ નેતૃત્વ લેશે. રાજ્યના અર્થતંત્રને મજબૂતી આપવામાં સુરતનું અપ્રતિમ યોગદાન છે એટલે જ સુરત માટે જરૂરી એક પણ વિકાસકાર્ય બાકી ન રહે તેવું આયોજન અમે આગામી બજેટમાં કર્યું છે. […]

ગુજરાતમાં ટાઢાબોળ પવનો ફુંકાતા લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો

10થી 15 કિમીની ઝડપે પવનો ફુંકાયા ભારે પવનને કારણે ટૂ-વ્હીલર ચાલકો મુશ્કેલીમાં મુકાયા રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા અઠવાડીયા દરમિયાન ઠંડીમાં થોડી રાહત મળ્યા બાદ ફરીવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. આજે શુક્રવારથી ફરી ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફથી પવનો ફૂંકાતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સવારથી 10થી 15 […]

ગુજરાતમાં સહકારી સંસ્થાઓમાં ભરતી અને ખરીદી પ્રશ્ને હાઈકોર્ટ માંગ્યો જવાબ

સહકારી સંસ્થામાં કર્મચારીઓની નિયમ વગર જ ભરતી કરી દેવાય છે સહકારી સંસ્થાઓમાં ઈ-ટેન્ડર દ્વારા જ ખરીદીનો નિયમ બનાવવો જોઈએ કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરીમાં કરાશે   અમદાવાદઃ રાજ્યમાં સહકારી સંસ્થાઓમાં કર્મચારીઓની ભરતીના કોઈ નિયમો ન હોય ભરતીમાં સગાવાદ જોવા મળી રહ્યો છે, યોગ્ય અને મેરીટ પ્રમાણે કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. તેમજ સહકારી સંસ્થાઓ દ્વારા કરાતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code