1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ 3 વર્ષમાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેલા 134 શિક્ષકોને બરતરફ કરાયા

અમદાવાદઃ વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સરકારી શાળાઓમાં છેલ્લાં છ માસમાં કેટલાં શિક્ષકો વિદેશમાં રહીને પગાર મેળવે છે તે અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં કુલ 12 શિક્ષકો તથા પાટણમાં 7 શિક્ષકો છે જેમાંથી કોઈપણ શિક્ષક પગાર મેળવતા નથી. બનાસકાંઠા જિલ્લાના 12 ગેરહાજર […]

ઉપરાષ્ટ્રપતિ શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવશે

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લેશે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અમદાવાદઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 23 ઓગસ્ટના રોજ શુક્રવારે અમદાવાદ અને ગાંધીનગર, ગુજરાતની મુલાકાત લેશે. તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધશે. તેમની મુલાકાત દરમિયાન,  ધનખર અમદાવાદમાં ગુજરાત […]

ભારતના ઔદ્યોગિક પરિદ્રશ્યમાં ગુજરાત મોખરે: કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ

અમદાવાદમાં ઉદ્યોગ સભાનું આયોજન કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવો રહ્યાં હાજર અમદાવાદઃ ઇન્ડિયા ચેમ 2024 દરમિયાન, 13માં દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કોન્ફરન્સ ઓન કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી) ના સહયોગથી અમદાવાદમાં એક ઉદ્યોગ સભાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ […]

ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાના સંક્રમણની સ્થિતિ નિયંત્રણ છેઃ આરોગ્યમંત્રી

વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા સંક્રમિત એક પણ નવો કેસ છેલ્લા 6 દિવસમાં નોંધાયો નથી, રાજ્યમાં આ વર્ષે વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 164 કેસ નોંધાયા : જે પૈકી 61 કેસ ચાંદીપુરા પોઝીટીવ જણાયા ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ટુંકી મુદ્દતના પ્રશ્નમાં ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઇટીસની સ્થિતિ અંગેના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલ એ વિગતો આપતા જણાવ્યું હતું કે, […]

ગુજરાતમાં વર્ષે 39,73,000 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન

લીમડો લાવ્યો હજારો મહિલાઓની જીવનમાં મીઠાશ, લીંબોળી એકત્રિત કરીને વાર્ષિક₹60,000 સુધીની કમાણી, દેશના નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 14 ટકા, ગાંધીનગરઃ ઔદ્યોગિક કે બિન-કૃષિ પ્રવૃત્તિઓમાં યુરિયાનો ઉપયોગ અટકાવવા અને ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા ઉપલબ્ધ કરાવવા માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2015ના રોજ યુરિયાને ફરજિયાત નીમ કોટેડ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. એ પહેલાં સ્થિતિ એવી હતી […]

ગુજરાતમાં થોડા વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન, 97 તાલુકામાં પડ્યો વરસાદ

આજે બુધવારે સવારે 7 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં પડ્યો વરસાદ, જો કે આજે દિવસ દરમિયાન 11 તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો આકાશમાં વદાળો ગોરંભાયા, ઉકળાટ પણ વધ્યો અમદાવાદઃ રાજ્યમાં થોડા વિરામ બાદ ફરી મેધરાજાનું આગમન થયું છે. આજે બુધવારે બપોર સુધીમાં 11 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. જેમાં નડિયાદમાં એક ઈંચ, બાકીના 10 તાલુકામાં વરસાદના […]

ગુજરાતમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા 4000થી વધુ ફરિયાદોનો નિકાલ કરાયો: કુંવરજી બાવળિયા

એક વર્ષમાં 6009 ગ્રાહકોને નિશુલ્ક સલાહ, માર્ગદર્શન અપાયું, ગ્રાહકોને 5000થી 20 લાખ સુધીનું વળતર ચુકવાયુ, ગુજરાતમાં 53 ગ્રાહક મંડળો કાર્યરત ગાંધીનગરઃ રાજ્યના ગ્રાહકોને જીવન જરૂરીયાત વસ્તુઓની ખરીદીમાં કોઈ સમસ્યા ના થાય તે માટે ગુજરાત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા સતત અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર […]

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 73 ટકા વરસાદ પડ્યો

કચ્છમાં 88.8 ટકા, સૌરાષ્ટ્રમાં 80.93 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 86.99 ટકા,નોંધાયો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 54.73, અને મધ્ય ગુજરાતમાં 56.81 પડ્યો અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન વરસાદની ઘટ જોવા મળી રહી છે. આજે 20મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 73 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 88.8 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 80.93 ટકા વરસાદ […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 27 ટકા અનામત સાથે ડિસેમ્બરમાં યોજાશે

47000થી વધુ ગ્રામ પંચાયતો, 17 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા ચૂંટણીઓ યોજાશે, ખેડા-બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાથે જ ચૂંટણી યોજાશે, ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી ડિસેમ્બર-2024માં યોજવામાં આવે તેવી શક્યતા છે. ઓબીસી અનામત મુદ્દે પંચનો રિપોર્ટ મળી જતાં 27 ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણીઓ યોજાશે. જેમાં 47000થી વધુ ગ્રામ પંચાયતો, 17 તાલુકા […]

ગુજરાતમાં 90 ફાર્મસી કોલેજોને કાઉન્સિલની મંજુરી ન મળતા પ્રવેશ પ્રકિયામાં વિલંબ

હવે ઓગસ્ટના અંત કે સપ્ટેમ્બરના પ્રારંભમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થશે, પીએચડીમાં પ્રવેશ પરીક્ષા પણ રદ, નેટ દ્વારા સીધો પ્રવેશ અપાશે અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે ફાર્મસી કોલેજોમાં પ્રવેશ પ્રકિયામાં વિલંબ થયો છે. રાજ્યની 90 જેટલી ફાર્મસી કોલેજોને કાઉન્સિલ દ્વારા લીલીઝંડી ન અપાતા પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી રોકી દેવામાં આવી છે. જોકે બેચાર દિવસમાં ફાર્મસી કાઉન્સિલની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code