1. Home
  2. Tag "Gujarati News Channel"

કેદારનાથ મંદિરના કપાટ ખૂલે તે પહેલા વડોદરાના યુવાનોએ મંદિરને ફુલોથી શણગાર્યું

45 પ્રકારના 10 હજાક કિલો ફુલ કેદારનાથ લઈ જવાયા 220 જેટલા વોલિન્ટિયરોએ મંદિરના પરિસરમાં બેસીને ફુલોની માળાઓ તૈયાર કરી, વડોદરાના શિવજી કી યાત્રાના વોલન્ટિયરો દર વર્ષે ફુલોથી કેદાર મંદિરને શણગારવામાં આવે છે. વડોદરાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથના કપાટ ખૂલે તે પહેલા જ વડોદરાના શિવજી કી યાત્રાના 220 વોલન્ટિયરો 45 પ્રકારના 10 હજાર કિલો ફુલો લઈને કેદાર […]

સુરતમાં મહિલા પીએસઆઈ અને રાઈટર રૂપિયા 63000ની લાંચ લેતા પકડાયા

શહેરના કાપોદ્રામાં હીરાની લેતી-દેતીમાં અરજી થતાં લાંચ માગી હતી હીરાબાગ પોલીસ ચોકીમાં છટકું ગોઠવી ASI જેઠવા અને તેના સાળાને પણ પકડ્યો 63 લાખની રકમની મહિલા PSI દમ મારી ઉઘરાણી કરતા હતા સુરતઃ રાજ્યમાં લાંચ માગવાના બનાવો વધતા જાય છે. ત્યારે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ મધુ રબારી અને તેનો રાઇટર નવનીત જેઠવા તેમજ તેનો […]

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી, કોર્ટે હાજર થવા કર્યો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય આરોપીઓને નોટિસ જારી કરી છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત સાત આરોપીઓને 8 મેના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ […]

NIAના પ્રાથમિક તપાસ અહેવાલમાં ખુલાસો, પાકિસ્તાન વિરુદ્ધ મજબૂત પુરાવા મળ્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં 22 એપ્રિલ 2025 ના રોજ થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આ ક્રૂર હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા, જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા. NIA દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસનો રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં પાકિસ્તાનના ઊંડા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. NIAના શરૂઆતના રિપોર્ટમાં ઘણા […]

અમદાવાદમાં 42 કરોડમાં બનેલો હાટકેશ્વર બ્રિજને તોડવામાં 10 કરોડનું આંધણ કરાશે

એએમસીએ 42 કરોડમાં બનાવેલો બ્રિજ 5 વર્ષમાં તોડવો પડશે બ્રિજના નબળા બાંધકામ અંગે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ કરવામાં આવી હતી હવે નવો બ્રિજ બનાવવા 100 કરોડથી વધુ ખર્ચ કરવો પડશે અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં એએમસીએ હાટકેશ્વર વિસ્તારમાં રૂપિયા 42 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવ્યા બાદ તેના નબળા બાંધકામને લીધે જર્જરિત બની જતા 5 વર્ષમાં તોડવાની નોબત આવી […]

ભારતના કડક વલણથી ડરી ગયું પાકિસ્તાન, શરીફ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતથી ડરી ગયેલું પાકિસ્તાન સતત વિનંતી અને બદલો લેવાની ધમકી આપી રહ્યું છે. દરમિયાન, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે મુલાકાત કરી હતી. આ દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે તેમનો દેશ કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપશે. જોકે, […]

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતા અમદાવાદ ATCની કામગીરીમાં થયો વધારો

અમદાવાદમાં એર ટ્રાફિક કન્ટ્રોલ 24 કલાકમાં 1500 વિમાન હેન્ડલ કરે છે રોજ 300 ફલાઇટોની ક્ષમતા વધતા ATC સ્ટાફ પર કામનું ભારણ વધ્યું અમદાવાદના એરસ્પેસમાં એરટ્રાફિકમાં થયો વધારો અંમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો તંગ બન્યા છે. ભારતે સીમલા કરાર રદ કરવા સહિત આકરા પગલાં લેતા તેના જવાબમાં પાકિસ્તાને […]

પાકિસ્તાને પોતાના નાગરિકોને લેવાનો ઇનકાર કર્યો અને દરવાજા ખોલ્યા નહીં

ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવા માટે આપેલી સમયમર્યાદા 30 એપ્રિલના રોજ પૂરી થઈ ગઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, પાકિસ્તાને પોતાના નાગરિકોને લેવાનો ઇનકાર કર્યો અને દરવાજા ખોલ્યા નહીં. તેમ છતાં, એવું કહેવામાં આવી રહ્યું હતું કે જો પાકિસ્તાને દરવાજો ખોલ્યો હોત, તો નાગરિકોને મોકલી શકાયા હોત. આવી સ્થિતિમાં, ગુરુવારે મોડી […]

ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનની ઊંઘ ઉડી, આઠમા દિવસે યુદ્ધવિરામનો ભંગ કર્યો

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી આતંકવાદીઓનું ઘર ગણાતા પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે. તેને ભારત તરફથી કડક કાર્યવાહીનો સતત ડર રહે છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાન નિયંત્રણ રેખા પારથી સતત ગોળીબાર કરી રહ્યું છે. તેણે સતત આઠમા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જોકે, તેને દર વખતે હારનો […]

ચંડોળા તળાવ વિસ્તારના કૂખ્યાત લલ્લા બિહારીની રાજસ્થાનથી ધરપકડ

લલ્લા બિહારી બોગસ ડોક્યુમેન્ટથી બાંગ્લાદેશીઓને મદદ કરતો હતો લલ્લા બિહારી 5 મકાનોમાં ચાર પત્નીઓ સાથે રહેતો હતો ક્યા રાજકીય નેતાઓનું રક્ષણ હતું તેની પણ તપાસ કરાશે અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશને પોલીસની મદદથી મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. આ વિસ્તારમાં લલ્લા બિહારીના મકાનો, ઓફિસો પર પણ બુલડોઝર ફેરવી દેવાયા હતા. કહેવાય છે. કે, આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code