1. Home
  2. Tag "Gujarati Newspaper"

કચ્છમાં ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત, બેના મોત

વાહનો એકબીજા સાથે અથડાયા બાદ આગ લાગતા એક વર્ષના બાળક દાઝી જતા મોત ચારેય વાહનોના અકસ્માત બાદ બ્લાસ્ટ થયો હતો દંપત્તીને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત મોડી રાતે ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લીધે ચારેય વાહનોમાં આગ […]

સુરતમાં 7 વર્ષની બાળકીને દીક્ષા ન આપવા ફેમિલી કોર્ટે કર્યો આદેશ

દીક્ષા ન અપાવવા બાળકીની માતાને કોર્ટમાં એફિડેવિટ કરવા આદેશ બાળકીના પિતાએ સુરત ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી કોર્ટના આદેશથી બાળકીની દીક્ષા મોકૂફ રાખવામાં આવી સુરતઃ શહેરમાં 7 વર્ષની બાળકીને દીક્ષા આપવાના પ્રશ્ને ચાલી રહેલા કાયદાકીય જંગમાં ફેમિલી કોર્ટે બાળકીને દીક્ષા ન આપવાનો આદેશ કરતા બાળકીની દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ કેસમાં પોતાની દીકરીની દીક્ષાની […]

ધારીના ગોપાલગ્રામમાં 5 વર્ષિય બાળકનો શિકાર કરનારો દીપડો પાંજરે પુરાયો

પરિવાર મજુરી કાર કરતો હતો ત્યારે બાળકને દીપડો ઉઠાવી ગયો હતો શ્રમિક પરિવારે બુમાબુમ કરતા દીપડો બાળકને છોડીને નાસી ગયો હતો બાળકને હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અમરેલીઃ  જિલ્લામાં હાલ રવિ સીઝનમાં ખેડૂતો ખેતીના કામમાં પરોવાયા છે. સીમ વિસ્તારમાં વાડી-ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને શ્રમિકો પર દીપડાના હુમલાના બનાવો બની રહ્યા છે. ત્યારે […]

બગોદરા-વટામણ હાઈવે પર રાત્રે લૂંટારૂ શખસોએ કાર આંતરીને પરિવારને મારમારી લૂંટ કરી

બગોદરા નજીક હાઈવે પર લૂંટારૂ શખોએ કારને ઊભી રખાવીને પ્રવાસીઓને મારમાર્યો રૂપિયા 8000 રોકડ, મોબાઈલફોન અને કાર લઈ લૂંટારૂ નાસી ગયા કારમાં પરિવાર વડોદરાથી સુરેન્દ્રનગર ઝઈ રહ્યો હતો અમદાવાદઃ બગોદરા-વટામણ નેશનલ હાઈવે પર બગોદરા નજીક રાતના સમયે વજોદરા તરફથી આવતી એક કારને ઊભી રખાવીને લૂંટારૂ શખસોએ કારમાં પ્રવાસ કરી રહેલા પરિવારને ધમકી આપીને મારમારીને રૂપિયા […]

યોગ શારીરિક તાકાત વધારે પણ ધ્યાન મનની એકાગ્રતા વધારે છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વિશ્વ ધ્યાન દિવસની મહાત્મા મંદિરમાં ઉત્સાહપૂર્ણ ઉજવણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનર્સનો પ્રથમ દિક્ષાંત સમારોહ સંપન્ન, મુખ્યમંત્રીએ યોગ સાધના અને ધ્યાનની પ્રાચીન પરંપરાને સ્વસ્થ અને સંતુલિત સમાજ નિર્માણ માટેનું જનઆંદોલન બનાવવાનું આહવાન કર્યું ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે યોગ સાધના અને ધ્યાનની પ્રાચીન પરંપરાને સ્વસ્થ અને સંતુલિત સમાજ નિર્માણ માટેનું જનઆંદોલન બનાવવાનું આહવાન […]

માઉન્ટ આબુના જોખમી વળાંક પર અમદાવાદ આવતી બસ પલટી, 24 પ્રવાસીઓને ઈજા

ખાનગી લકઝરી બસ પલટી જતા પ્રવાસીઓએ બુમાબુમ કરી પોલીસ કાફલો દોડી ગયો, ઘવાયેલાઓને હોસ્પિટલ ખસેડાયા લકઝરી બસની બ્રેક ફેલ થતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અમદાવાદઃ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુથી અમદાવાદ પરત ફરી રહેલા પ્રવાસીઓની ખાનગી લકઝરી બસને માઉન્ટના જોખમી વળાંક પર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી […]

અમદાવાદમાં ટેટની પરીક્ષા આપવા જઈ રહેલા બે વિદ્યાર્થીને કારે અડફેટે લેતા ગંભીર ઈજા

હિંમતનગરથી બે વિદ્યાર્થીઓ અમદાવાદ ટેટની પરીક્ષા આપવા આવ્યા હતા, અજીત મિલ નજીક રોડ ક્રોસ કરતા પૂર ઝડપે આવેલી કારે અડફેટે લીધે, લોકોએ કારચાલકને પકડીને પોલીસ હવાલે કર્યો                                                           […]

જ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ ના વિકાસની સાથે માનવ જાતના કલ્યાણ માટે કરીએ: રાજ્યપાલ

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7માં વાર્ષિક દિક્ષાંત સમારોહ યોજાયો વિવિધ શાખાઓના 21 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ 140 જેટલા વિદ્યાર્થીઓએ ડૉક્ટરેટની ડિગ્રી મેળવી ગાંધીનગરઃ પંચમહાલના વિંઝોલ સ્થિત  ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 7 મો દિક્ષાંત સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ દિક્ષાંત સમારંભમાં વિવિધ શાખાઓના 21 હજારથી વધુ વિદ્યાર્થીઓને દિક્ષાંત સમારંભમાં ડિગ્રી તથા સુવર્ણ […]

ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી આર્થિક રીતે પણ વધુ ફાયદાકારક છેઃ રાજ્યપાલ

હાલોલના નવા ઢીંકવા ગામે રાજ્યપાલ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતરે પહોંચ્યા રાજ્યપાલએ સ્વયં ગાય દોહી અને ખેતરમાં હળ ચલાવ્યું ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવા ઢીંકવા ગામની મુલાકાત દરમિયાન પ્રગતિશીલ ખેડૂત  લક્ષ્મણભાઈ ખુમાનભાઈ રાઠવાના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ  નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ સ્વયં ખેતરમાં હળ ચલાવીને ખેતીકામમાં […]

ઊના-વેરાવળ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત

અજાણ્યા વાહનની અડફેટે દીપડાને ગંભીર ઈજા થયા બાદ તરફડીને મોતને ભેટ્યો, આજુબાજુના વિસ્તારમાંથી લોકોના ટોળાં ઉમટ્યાં, વન વિભાગે ઘટનાસ્થલે દોડી જઈને તપાસ હાથ ધરી ઊનાઃ ભાવનગર-સોમનાથ હાઈવે પર 24 કલાક વાહનોની અવર-જવર રહેતી હોય છે. પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. ત્યારે ઊના- વેરાવળ વચ્ચે હાઈવે પર વેરાવળ નજીક કોઈ અજાણ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code