1. Home
  2. Tag "Gujarati Report"

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં પરપ્રાંતના શ્રમિકો પરત ન ફરતા ઉત્પાદનને અસર

દિવાળી અને છઠ્ઠના પર્વમાં બિહાર ગયેલા શ્રમિકો હજુ પરત ફર્યા નથી, શ્રમિકોને પરત બોલાવવા ટિકિટ ભાડા પણ મોકલાઈ રહ્યા છે, ટેક્સટાઈલમાં 30%થી વધુ કામદારોની અછત, સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગો અનેક લોકોને રોજગારી આપે છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં પરપ્રાંતના અનેક શ્રમિકો કામ કરી રહ્યા છે. દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોને લીધે બિહારના અનેક શ્રમિકો પોતાના માદરે વતન […]

અમદાવાદમાં છેલ્લા 9 મહિનામાં 250 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા

રોડ પર પૂરઝડપે વાહન ચલાવીને સ્ટંટ કરતા ચાલકો સામે કાર્યવાહી કરાઈ, અકસ્માતમાં નિર્દોષ લોકોના મોત થતાં 110 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા, જોખમી અકસ્માતોને રોકવા RTO દ્વારા કરાતી કડક કાર્યવાહી અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકભંગના ગુનાઓ વધતા જાય છે. પૂરફાટ ઝડપે અને બેદરકારીથી વાહનો ચલાવવાને લીધે નિર્દોષ લોકોનો ભોગ લેવાય રહ્યો છે. ઉપરાત કેટલાક યુવા વાહનચાલકો રિલ બનાવવાના […]

મહિલાને સ્વપ્ન આવ્યા બાદ ઊંઘમાંથી સફાળી જાગીને તેના બે બાળકની હત્યા કરી

નવસારીના બીલીમોરાના દેવરસ ગામે બન્યો બનાવ, રાત્રે મહિલાને સ્વપ્ન આવ્યા બાદ મહિલાઓ રૌદ્રરૂપ ધારણ કર્યુ, પોલીસે મકાનનો દરવાજો તોડીને આત્મહત્યા કરે તે પહેલા મહિલાને પકડી લીધી નવસારીઃ જિલ્લાના બીલીમોરામાં ભરઊંઘમાં એક મહિલાને સ્વપ્નમાં કોઈ આદેશ થતાં સફાળી જાગેલી મહિલાએ તેના જ બે માસુમ બાળકોની ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેના સસરાને પણ મારવાનો પ્રયાસ […]

પ્રાકૃતિક ખેતી માનવ જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારી કૃષિ સંસ્કૃતિ સમાન છેઃ રાજ્યપાલ

રાજભવન ખાતે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે મહત્વની બેઠક યોજાઈ, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા કૃષિ મંત્રીની હિમાયત, પ્રાકૃતિક કૃષિ અન્વયે કામગીરીની વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ   ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ […]

વર્લ્ડ કપ જીત્યા પછી શેફાલી વર્માએ માનસા માતાના મંદિરમાં શીશ ઝુકાવ્યું

નવી દિલ્હીઃ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના અંતિમ બે મેચોમાં અચાનક ટીમમાં સામેલ થતાં જ ભારતીય ટીમને વિજય અપાવનારી શેફાલી વર્માએ ગુરુવારે પોતાના વતન કોટપૂતલી-બહોરોડ જિલ્લાના દહમી ગામમાં પહોંચીને કુલદેવી માનસા માતાના દરબારમાં પૂજા-અર્ચના કરી હતી. જીત બાદ મળેલો મેડલ પણ તેમણે માતાના ચરણોમાં સમર્પિત કર્યો અને 56 ભોગનો પ્રસાદ અર્પણ કર્યો હતો. શેફાલીએ જણાવ્યું કે […]

બિહાર ચૂંટણીમાં કોંગ્રેસે હારનું ઠીકરુ ચૂંટણીપંચ અને SIR ઉપર ફોડ્યું

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા 2025નાં પરિણામો અંતિમ તબક્કામાં છે અને વલણો મુજબ NDA ફરી સત્તા સ્થાપિત કરતી નજરે પડે છે, જ્યારે મહાગઠબંધનને ભારે ઝટકો લાગ્યો છે. આ વચ્ચે કોંગ્રેસે પોતાના નબળા પ્રદર્શન માટે ચૂંટણી પંચ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને જવાબદાર ગણાવી છે. બીજી તરફ એનડીએમાં જીતનો માહોલ છે અને આગામી સરકારને લઈને રણનીતિ […]

યુપીના શ્રાવસ્તીમાં એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ હાલતમાં મોત

શ્રાવસ્તીઃ ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના ઇકૌના થાનાક્ષેત્રના કૈલાશપુર ગામના લિયાકતપુરવામાં રાતે એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘટના બાદ સમગ્ર ગામમાં શોક અને સન્નાટો છવાઈ ગયો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. મૃતકોમાં લિયાકતપુરવાના રહેવાસી […]

દિલ્લી-NCR માં હવાનું પ્રદુષણ વધ્યું: સતત ચોથા દિવસે AQI “ગંભીર” શ્રેણીમાં

નવી દિલ્હી: દિલ્લી-એનસીઆરમાં ઠંડી વધતા હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ રહી છે. સતત ચોથા દિવસે શુક્રવારે હવામાં પ્રદૂષણનું સ્તર ‘ગંભીર’ કેટેગરીમાં રહ્યું હતું. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં AQI 400થી ઉપર નોંધાયો છે. ડૉક્ટરોએ આ સ્થિતિને અતિ જોખમી કહી તાત્કાલિક અસરકારક પગલા લેવા પર ભાર મૂક્યો છે. શહેરમાં સવારે જ ભારે ધુમ્મસ છવાયું હતું, પ્રદૂષણનું સ્તર […]

બાળદિન 2025 : પંડિત જવાહરલાલ નેહરુની 136મી જયંતી પર PM મોદી, ખડગે અને રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ દેશભરમાં ઉજવાતા બાળદિનના પ્રસંગે શુક્રવારે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની 136મી જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ચાચા નેહરુના જન્મદિવસને સમગ્ર દેશમાં બાળદિન તરીકે મનાવવામાં આવે છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, પૂર્વ વડાપ્રધાન પંડિત […]

મુંબઈ એરપોર્ટ ઉપર 3 દિવસમાં રૂ. 10.54 કરોડનું ડ્રગ્સ, સોનુ અને વિદેશી ચલણ ઝડપાયું

મુંબઈઃ મુંબઈ હવાઈ મથક જકાત અધિકારીઓએ 10 થી 12 નવેમ્બર દરમિયાન છ અલગ અલગ કેસમાં 10 કરોડ 54 લાખ રૂપિયાનો માદક પદાર્થ, એક કરોડ 90 લાખ રૂપિયાની કિંમતનું સોનું અને 13 લાખ 16 હજાર રૂપિયાનું વિદેશી ચલણ જપ્ત કર્યું. પ્રાપ્ત માહિતીના આધારે, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર જકાત અધિકારીઓએ બેંગકોકથી આવેલા એક મુસાફરને અટકાવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code