1. Home
  2. Tag "gujrat vidyapeeth"

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે રાજેન્દ્ર ખીમાણીની નિમણૂક હાલ પૂરતી રદ કરાઈ

ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકની વરણી રદ UGCના ધારાધોરણ પ્રમાણે નિમણૂંક ન હોવાના અહેવાલ અમદાવાદઃ-ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા થોડા સમય પહેલા જ નવા કુલનાયક તરીકે ડૉ.રાજેન્દ્ર ખિમાણીની વરણી કરવામાં આવી હતી, સર્ચ કમિટીની પ્રક્રિયા સામે થયેલી ફરિયાદને આધારે યુજીસીએ વિદ્યાપીઠને હાલ પુરતી તમામ પ્રક્રિયા સ્થગિત કરી દેવાના આદેશ આપ્યા છે.જેને લઈને  સર્ચ કમિટી ત્રણ સભ્યોના નામે સાથે કુલપતિને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code