1. Home
  2. Tag "GUJRAT"

કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે હિટવેવથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરી

અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે જ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં 20મી એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરી હતી. બીજી તરફ રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરો-નગરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચ્યો છે. જેના પગલે હવામાન વિભાગે હિટવેવથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં આકરી ગરમીથી બચવા શું કરવુ અને અને […]

ગુજરાતમાં 13મીથી કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા, કચ્છમાં હીટવેવની આગાહી,

અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું છે. અને એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. કે. આગામી ત્રણ દિવસ કચ્છમાં તાપમાનમાં વધારો થશે. કેટલાક વિસ્તારોમાં હીટવેવની શક્યતા છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે 13મીથી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના હળવા […]

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ સાથે ઠંડીનું જોર યથાવત રહેશે, ગાંધીનગર બન્યું કોલ્ડસિટી

અમદાવાદઃ રાજ્યમાં શિયાળાના બે મહિના બાદ પોષ મહિનાથી ઠંડીમાં આંશિક વધારો થયો છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે શિયાળાની મોસમ થોડી મોડી જામી છે.  ઉત્તરાણ બાદ હાલ  સમગ્ર રાજયમાં શિયાળાનો માહોલ જામ્યો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારનો માહોલ રહે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. સાથે વાદળછાંયુ વાતાવરણ રહેશે. આગામી પાંચ દિવસમાં રાજ્યના […]

દારૂબંધી વચ્ચે ગુજરાતમાં દારૂની પરમિટ ધારકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

અમદાવાદઃ લાંબા સમયથી ડ્રાય સ્ટેટનો દરજ્જો ધરાવતા ગુજરાતમાં દારૂની પરમિટ ધારકોની સંખ્યામાં સતત વધારો થયો છે. અહીં ત્રણ વર્ષમાં આરોગ્યના આધાર પર દારૂની પરમિટ ધારકોની સંખ્યામાં 58 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં નશાબંધી વિભાગના આંકડા મુજબ, નવેમ્બર 2020 માં 27,452 પરમિટ ધારકોની સરખામણીએ હાલ ગુજરાતમાં 43,470 પરમિટ ધારકો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, નવી પરમિટની અરજીઓ […]

Surat Diamond Bourse: નરેન્દ્ર મોદી રવિવારે ડાઈમંડ બોર્સનું ઉદઘાટન કરાશે, શું છે જાણો બિલ્ડિંગની ખાસિયત…

ગુજરાત વિકાસની પ્રગતિની વધુ એક મોટી હરણફાળ ભરવા જઇ રહ્યું છે.  17મી ડિસેમ્બરે હીરાનગરી સુરતમાં હીરાના વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સનું વડાપ્રધાન મોદીના હસ્તક લોકાર્પણ થશે. અત્યાર સુધી સુરતમાં માત્ર રફ ડાયમંડને પોલિશ્ડ કરવાનું કામ થતુ હતુ પરંતુ હવે વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બનશે. 1.48 લાખ ચોરસમીટરમાં 2500 કરોડના ખર્ચે તૈયાર […]

મોદી સરનેમ પર ટિપ્પણીનો મામલોઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની અરજી પર હવે 4 ઓગસ્ટના રોજ થશે સુનાવણી

  દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી કોંગ્રસેના નેતા રહાુલ ગાંઘી કોર્ટના ચક્કરમાં ફસાયા છે, પીએમ મોદીની સરનેમ પર ટિપ્પણી કરવાના મામલે તેઓ કોર્ટના ચક્કર કાપી રહ્યા છે ત્યારે હવે આ કેસ મામલે આગાનમી 8 ઓગસ્ટના રોજ સુનાવણી કરવામાં આવશે. પ્રાપ્ત વિગત પ્રમાણે  આજરોજ 21 જુલાઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ ટીપ્પણી સંબંધિત માનહાનિ કેસમાં કોંગ્રેસ […]

ચક્રવાક બિપરજોયને લઈને ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં યલો એલર્ટ જારી

રાજ્યમાં ચક્રવાત બિપરજોયનું જોખમ 6 જીલ્લાઓમાં હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ ગાંઘીનગરઃ છેલ્લા કેટલાક દિવસોથી ચક્રવાત બિપરજોયને લઈને  એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો સાથે જ દેશના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો ગુજરાત રાજ્યમાં આ ચક્રવાતનું જોખમ જોતા યોલ એલર્ટ જારી કરાયું છે, આ સાથે જ ગુજરાતના 6 […]

ગુજરાતમાં આજથી બે દિવસ માવઠાની આગાહી, લોકોને અસહ્ય ગરમીથી છૂટકારો મળશે

અમદાવાદઃ  ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના સાગરકાંઠે તેમજ ઉત્તર ગુજરાતમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં આજે રવિવારે સવારથી જ આકાશમાં વાદળો ગોરંભાયા હતા. તેના લીધે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જો કે હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ અસહ્ય બફારાનો અહેસાસ કર્યો હતો. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર અને કચ્છ સહિતના […]

ગુજરાતમાં સતત બીજા વર્ષે પ્રતિકૂળ હવામાનને લીધે કેસર કેરીના પાકને ફટકો પડશે

જુનાગઢઃ ગુજરાતમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ પ્રતિકૂળ વાતાવરણને લીધે કેસર કેરીના પાકને અસર થઈ છે. જેના લીધે ઉત્પાદમાં ઘટાડો થતાં આ વર્ષે કેસર કેરીના ભાવ વધુ રહે તેવી શક્યતા છે. હાલ દિવસ અને રાત્રીના તાપમાનમાં ભારે તફાવત અને કમોસમી વરસાદ સાથે આ અઠવાડિયે ભીના હવામાનની આગાહી છે. જેના કારણે જૂનાગઢ અને અમરેલીના બગીચાઓમાં […]

ગુજરાતમાં આવેલું છે સૌથી રિચ ટાઉન, જ્યા પ્રવેશતા જ કોઈ સ્વર્ગમાં આવ્યાનો થાય છે અનુભવ

ગુજરાતના ભૂજમાં આવેલું ઠછે માધપર ગામ જ્યા ઘનિક લોકોની માત્ર વસ્તી આ ગામ સૌથી ઘનિક ગામ ગણાય છે ગામમાંં પ્રવેશતા જ સ્વર્ગની અનુભુતિ થાય છે ગુજરાતમાં ઘણા ગામડાઓ આવેલા છે પરંતુ ઘણા ગામ તેની કોઈ ખાસ વિશેષતાથી અલગ તરી આવે છે, ત્યારે આજે વાત કરીશું એક આવા જ ગામની કે જ્યા પ્રવેશતાની સાથે જ સ્વર્ગનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code