1. Home
  2. Tag "guru purnima"

સનાતન સંસ્થા વતીએ ગુરુપૂર્ણિમા મહોત્સવ નું આયોજન !

કર્ણાવતી(અમદાવાદ)* – ગુરુપૂર્ણિમા આ શિષ્ય દ્વારા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ હોય છે. આ દિવસે અન્ય દિવસો કરતા ગુરૂતત્ત્વ એક સહસ્ત્ર ગણું વધારે કાર્યરત હોય છે. તે માટે આ વર્ષે સનાતન સંસ્થા વતીએ ગુરુપૂર્ણિમા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ ૩ જુલાઈ ૨૦૨૩, સોમવાર ના રોજ અયોધ્યાધામ, શ્રી રામજી મંદિર, ૮૦ ફૂટ […]

કુંડળીમાં ગુરુ દોષ હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાય અવશ્ય કરો,બધી સમસ્યાઓ દૂર થઈ જશે

અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 3જી જુલાઈ 2023ના રોજ છે. હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી જ ગુરુને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ગુરૂ જ જીવનમાં સાચા રસ્તે ચાલવાનું શીખવે છે. એટલા માટે ગુરુ પૂર્ણિમાને ઘણું મહત્વ આપવામાં આવે છે. જ્યોતિષમાં પણ ગુરુને ભગવાન વિષ્ણુ અને ભગવાન બૃહસ્પતિ […]

ગુરુ પૂર્ણિમા ક્યારે છે? જાણો તિથિ,મહત્વ અને પૂજા વિધિ

અષાઢ માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. ગુરુ પૂર્ણિમાને વેદવ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસજીએ ચારેય વેદોનું જ્ઞાન માનવજાતને પ્રથમવાર આપ્યું હતું, તેથી મહર્ષિ વેદ વ્યાસજીને પ્રથમ ગુરુ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં, ગુરુને ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે, […]

વેદ વ્યાસજીનો જન્મદિવસ ગુરુ પૂર્ણિમાના દિવસે કેમ ઉજવવામાં આવે છે ? જાણો

મહર્ષિ વેદ વ્યાસ જીનો જન્મદિવસ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન વેદ વ્યાસનું સાચું નામ કૃષ્ણ દ્વૈપાયન છે.દ્વીપ પર તેમના જન્મને કારણે તેમનું નામ કૃષ્ણ દ્વૈપાયન પડ્યું.તેમના પિતા ઋષિ પરાશર અને માતા સત્યવતી હતા. પહેલા એક જ વેદ હતો. તેમણે ધર્મનો પતન જોઈને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ […]

આવતી કાલે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ,આકાશમાં જોવા મળશે સુપર મુન

13 જુલાઇના રોજ ગુરુ પૂર્ણિમા છે.ગુરુ અને શિષ્યની પરંપરા ધરાવતા ભારત દેશમાં આ પર્વનું ધાર્મિક દ્વષ્ટીએ ખૂબ મહત્વ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુ પૂર્ણિમાની રાત્રે અવકાશમાં કંઇક અલગ જ  નજારો જોવા મળશે. ચંદ્રમાં પૃથ્વીની સૌથી નજીક હશે આથી ચંદ્રનો આકાર સામાન્ય કરતા 14 ગણો મોટો દેખાશે.એટલું જ નહી 30 ટકા વધારે ચળકતો પણ હશે. ખગોળશાસ્ત્રમાં  […]

આ દિવસે છે ગુરુ પૂર્ણિમાનો પર્વ,આ કામ કરવાનું ન ભૂલતા

દરેક વિદ્યાર્થી કે જે મોટા પદ પર પહોંચે છે અથવા તેની જોરદાર પ્રગતિ થાય તો તેમાં હંમેશા તેના ગુરુનો હાથ હોય, સૌથી મહત્વની વાત એ છે કે ગુરુ કોઈ પણ હોય શકે છે, ક્યારે સ્કૂલમાં ટીચર, ઘરમાં પિત્તા, જોબ કરતો મોટો ભાઈ – જે વ્યક્તિમાંથી શીખવા મળે છે અને જે જીવનને સફળ બનાવવાના માર્ગ પર […]

હરિદ્વારમાં ભક્તોના ગંગા સ્નાન પર પ્રતિબંધ, ગુરુના દર્શન માટે લાવવો પડશે કોવિડ નેગેટીવ રીપોર્ટ

હરિદ્વારમાં ભક્તોના ગંગા સ્નાન પર પ્રતિબંધ ગુરુના દર્શન માટે કોવિડ નેગેટીવ રીપોર્ટ જરૂરી હરિદ્વારઃકોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને 24 જુલાઈએ ગુરુ પૂર્ણિમાનો પર્વ સ્નાન સાંકેતિક થશે.શ્રી ગંગા સભા અને તીર્થ પુરોહિત જ સાંકેતિક રૂપથી પૂજા કરી  સ્નાન કરશે. જોકે, 72 કલાક પહેલા આરટીપીઆર નેગેટિવ રિપોર્ટ લાવ્યા બાદ ગુરુઓના આશીર્વાદ લેવાની મંજૂરી આપવામાં આવી છે. નેગેટીવ રીપોર્ટને […]

ગુરુ પૂર્ણિમા: જાણો આ દિવસનું મહત્વ અને ઉપાસનાની પદ્ધતિ

અષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. તેને કારણે તેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ઋતુ પરિવર્તન પણ થાય છે. જેને કારણે આ દિવસે વાયુ પરીક્ષણ કરીને આગામી પાકનું અનુમાન પણ કરવામાં આવે છે. આ દિવસે શિષ્ય પોતાના ગુરુની વિશેષ પજા કરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code