1. Home
  2. Tag "hands"

સ્માર્ટફોન હાથને કરી રહ્યો છે બીમાર, ખબર જાણીને તમે પણ ઓછો કરી દેશો ફોનનો વપરાશ

સ્માર્ટફોન આજે દરેકની જરૂરત બની ગયો છે. સ્માર્ટફોન વગર કઈ પણ કામ કરવું વગભગ અસંભવ થઈ ગયુ છે. લોકોની જીદગીમાં સ્માર્ટફોનનો વપરાશ એટલો વધી ગયો છે કે તેઓ રાતે પણ તેને જોડે લઈને ઉંઘે છે. એવામાં ડિવાઈસનું લોકો પર ખુબ ખરાબ અસર જોવા મળે છે. • સ્માર્ટફોન હાથને કરી રહ્યો છે બીમાર રિપોર્ટ્સ મુજબ, સ્માર્ટફોનને […]

હાથની સુંદરતાની સાથે સાથે નખની સુંદરતા પણ જરૂરી છે,આ છે કારણ

દરેક સ્ત્રી જ્યારે પણ સુંદરતાની વાત આવે ત્યારે તે એવી ખુશ થઈ જાય છે જાણે તેના માટે અન્ય કોઈ વસ્તુ કે કામ તો છે જ નહી, જો કે કેટલાક લોકોના કહેવા પ્રમાણે સુંદરતા એ સ્ત્રીઓનું ઘરેણું છે અને તે બાબતે તે ખોટા પણ નથી.. પણ આવામાં જ્યારે વાત કરવામાં આવે નખની તો સ્ત્રીઓ નખનું પણ […]

પ્રસાદ લીધા પછી માથા પર હાથ ફેરવવા પાછળનું કારણ જાણો છો?

સનાતન પરંપરામાં ભગવાનની પૂજામાં પ્રસાદનું ખૂબ મહત્વ છે. ભક્તો તેમના દેવી-દેવતાઓને જે જોઈએ તે અર્પણ કરીને પ્રસન્ન કરે છે. તીજ-ઉત્સવ અને ઘરમાં યોજાતા શુભ કાર્યક્રમો દરમિયાન ભગવાનને વિશેષ ભોગ ચઢાવવામાં આવે છે. મંદિરમાં અથવા ઘરમાં પ્રસાદ ગ્રહણ કરતી વખતે કેટલાક લોકો ચોક્કસપણે તેમના માથા પર હાથ ફેરાવતા જોવા મળે છે. જોકે બહુ ઓછા લોકો આનું […]

હાથને પણ બનાવી શકાય છે સુંદર,જાણો તેના વિશે

હાથને પણ બનાવી શકાય છે સુંદર જાણો તેના વિશે તડકામાં જતા પહેલા ચહેરા, ગરદન અને બાવડા પર સનસ્ક્રીન જરૂર લગાવો. વિટામીન સી અને રૈટિનોલ યુક્ત ક્રીમ પણ ત્વચાને કોમળ બનાવે છે. ડ્રાઈવીંગ કરો ત્યારે હાથના મોજા અવશ્ય પહેરો. ક્યુટીકલ અને નખ પર બે વખત ઓલિવ ઓઈલ વડે મસાજ કરો. આનાથી નખનો વિકાસ સારો થશે અને […]

શું તમને ખબર છે? હાથ જોઈને ખબર પડી જાય કે વ્યક્તિને ડાયાબિટીસ છે કે નહીં

આજના સમયમાં લોકોને અનેક પ્રકારની બીમારીઓ થવા લાગી છે અને તેના કારણે લોકો મોટી ઉંમરમાં એટલે કે જ્યારે તે 40-50ની ઉંમર થાય ત્યારે તે હેરાન પણ થવા લાગે છે. આપણા દેશમાં લોકોમાં એ પ્રકારનું પણ જ્ઞાન છે કે જે હાથ જોઈને વ્યક્તિના શરીરમાં કઈ બીમારી છે તેના વિશે જાણ લગાવી લે છે. હાથની નસ પકડીને […]

આધુનિક જમાનામાં પણ અંધશ્રદ્ધાને સ્થાનઃ નિર્દોષતા સાબિત કરવા 6 જણાને ઉકળતા તેલમાં નખાવ્યા હાથ

અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં પણ અનેક અંધશ્રદ્ધામાં માનવા હોવાનું સામે આવ્યું છે. કચ્છના રાપરમાં પરિણીતા ભેદી સંજોગોમાં ગુમ થવાની ઘટનામાં જમાઈએ શંકાના આધારે સાસરિયા પક્ષના છ લોકોને ઉકળતા તેલમાં હાથ નખાવ્યાં હતા. દીકરીને સસરા સહિતના પરિવારજનોએ ભગડ્યાં હોવાની આશંકાએ જમાઈએ પોતાને નિર્દોશ સાબિત કરવા માટે આ કૃત્ય આચર્યું હોવાનું જાણવા મળે છે. ઉકળતા તેલમાં હાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code