1. Home
  2. Tag "hanuman chalisa"

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વકર્યોઃ હનુમાન ચાલીસાનું પઠન કરતા મનસેના કાર્યકરોની અટકાયત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરના મુદ્દે વિવાદ વકર્યો છે. તેમજ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મસ્જીદોમાંથી લાઉડસ્પીકર ઉતારી લેવા માટે ચિમકી ઉચ્ચારી હતી. દરમિયાન આજે મનસેના કાર્યકરોએ વિવિધ સ્થળો ઉપર હનુમાન ચાલીસા કરી હતી. બીજી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર મહારાષ્ટ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમિયાન કેટલાક સ્થળો ઉપર મહારાષ્ટ્ર […]

મહારાષ્ટ્રમાં ફરી હનુમાન ચાલીસા અને અઝાન પર વિવાદ – લાઉડ સ્પિકર પર હનુમાન ચાલીસા વગાડવાની ઘટના

મહારાષ્ટ્રમાં ફરી હનુમાન ચાલીસા અને અઝાન પર વિવાદ લાઉડ સ્પિકર હનુમાન ચાલીસા વગાડવાના મામલા સામે આવ્યા મુંબઈઃ-  છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર પર અજાન મામલે વિવાદ સર્જાય રહ્યો છે ત્યારે આ મુદ્દો સતત વધતો જ જઈ રહ્યો છએ આવી સ્થિતિમાં ફરી એક વખત અઝાન અને હનુમાન ચાલીસાનો વિવાદ વકરતો જોવા મળ્યો છે પ્રાપ્ત જાણકારી પ્રામણે  […]

દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી થાય છે લાભ

દરરોજ હનુમાન ચાલીસાનો કરો પાઠ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી થશે લાભ દૂર થઇ જાય છે તમામ અવરોધો ભગવાન હનુમાન સૌથી આદરણીય હિન્દુ દેવતાઓમાંના એક છે. લોકો તેમની હિંમત અને શક્તિ માટે ભગવાન હનુમાનની પૂજા કરે છે. ભગવાન હનુમાનને બજરંગબલી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને અમર માનવામાં આવે છે. ઘણા લોકો વાનર દેવને પ્રસન્ન કરવા […]

વડોદરામાં 108 મંદિરોમાં હવે મસ્જિદની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડાશે

વડોદરાઃ રાજ્યમાં મસ્જિદમાં અઝાનની જેમ હવે મંદિરોમાં પણ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા પાઠ વગાડવામાં આવશે. રામ સેતુ મિશન નામની સંસ્થા દ્વારા આ અભિયાન શરૂ કરાયું છે. વડોદરા શહેરના 108 મંદિરોમાં હનુમાન ચાલીસા અને દિવસમાં બે વાર આરતી કરવા માટા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલા સ્થાનિક સંગઠન મિશન રામ સેતુ દ્વારા કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code